શોધખોળ કરો
Chand And Eid Ul Fitr: ઇદનું ચાંદ સાથે શું છે કનેકશન, જાણો મુસ્લિમને કેમ રહે છે દિદારનો ઇંતેજાર
Chand And Eid Ul Fitr: ઈદની ઉજવણી સૈવેયા વિના અધુરી છે પરંતુ શું તમે જાણો છો કે ઈદ અને ચાંદનું કનેકશન શું છે.
પ્રતીકાત્મક તસવીર
1/8

Chand And Eid Ul Fitr: 30 દિવસના ઉપવાસ બાદ ઈદ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એકવાર ઈદ ઉલ ફિત્ર પર અને એકવાર ઈદ ઉલ જુહા પર. ઈદ ઉલ ફિત્રને સરળ રીતે ઈદ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈદ અને ચાંદ વચ્ચે શું સંબંધ છે? આખરે ચાંદ જોઈને જ ઈદ શા માટે મનાવીએ છીએ? ચાલો તમને જણાવીએ.
2/8

આ વર્ષે ઈદ 31 માર્ચ એટલે કે સોમવારે મનાવવામાં આવશે. આ દિવસે, નવા કપડાં ખરીદવામાં આવે છે અને મિત્રો અને સંબંધીઓને ભેટ આપવામાં આવે છે અને સેવૈયા પીરસવામાં આવે છે
Published at : 25 Mar 2025 08:09 AM (IST)
આગળ જુઓ




















