શોધખોળ કરો

Vastu Tips For Sleep: સૂતા પહેલા ઓશિકાની નીચે આ 3 માંથી એક વસ્તુ રાખો, થશે અનેક ફાયદા અને ખુલશે પ્રગતિના માર્ગ

Vastu Tips For Sleep: વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂતા પહેલા ઓશિકાની નીચે ખાસ વસ્તુઓ રાખવાથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. આ સરળ ઉપાયોથી તમને શાંતિભરી ઊંઘ, કારકિર્દી અને જીવનમાં સારો બદલાવ જોવા મળશે

Vastu Tips For Sleep: વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂતા પહેલા ઓશિકાની નીચે ખાસ વસ્તુઓ રાખવાથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. આ સરળ ઉપાયોથી તમને શાંતિભરી ઊંઘ, કારકિર્દી અને જીવનમાં સારો બદલાવ જોવા મળશે

પ્રતિકાત્મક તસવીર

1/5
ઓશિકાની નીચે મોરપંખ રાખવાથી ઊંઘ સારી આવે છે અને આસપાસની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ અનુસાર, મોરપંખ રાખવાથી રાહુના નકારાત્મક પ્રભાવમાં ઘટાડો થાય છે અને ખરાબ સપનાઓ પણ આવતાં નથી. સવારે વ્યક્તિ તાજગી સાથે જાગે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની શક્યતાઓ વધે છે.
ઓશિકાની નીચે મોરપંખ રાખવાથી ઊંઘ સારી આવે છે અને આસપાસની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ અનુસાર, મોરપંખ રાખવાથી રાહુના નકારાત્મક પ્રભાવમાં ઘટાડો થાય છે અને ખરાબ સપનાઓ પણ આવતાં નથી. સવારે વ્યક્તિ તાજગી સાથે જાગે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની શક્યતાઓ વધે છે.
2/5
વાસ્તુ અનુસાર, સૂતા પહેલા ઓશિકાની નીચે તુલસીના થોડા પાન રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી નકારાત્મકતાની ઊર્જા દૂર રાખે છે અને મનને શાંતિ આપે છે. જેના કારણે ઊંઘમાં સુધારો થાય છે. સાથે સાથે ધનલાભ અને પ્રગતિના માર્ગો ખુલવા લાગે છે.
વાસ્તુ અનુસાર, સૂતા પહેલા ઓશિકાની નીચે તુલસીના થોડા પાન રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી નકારાત્મકતાની ઊર્જા દૂર રાખે છે અને મનને શાંતિ આપે છે. જેના કારણે ઊંઘમાં સુધારો થાય છે. સાથે સાથે ધનલાભ અને પ્રગતિના માર્ગો ખુલવા લાગે છે.
3/5
વાસ્તુ અનુસાર, સૂતા પહેલા ઓશિકાની નીચે લસણની એક કળી રાખવાથી ગાઢ ઊંઘ મળે છે અને ધન સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. માનવામાં આવે છે કે લસણની કળી ધનને આકર્ષિત કરે છે અને આર્થિક સ્થિરતા લાવે છે.
વાસ્તુ અનુસાર, સૂતા પહેલા ઓશિકાની નીચે લસણની એક કળી રાખવાથી ગાઢ ઊંઘ મળે છે અને ધન સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. માનવામાં આવે છે કે લસણની કળી ધનને આકર્ષિત કરે છે અને આર્થિક સ્થિરતા લાવે છે.
4/5
આ ત્રણ વસ્તુઓ સિવાય વાસ્તુ અનુસાર, સૂતા પહેલા માથાની બાજુથી થોડા અંતરે પાણીથી ભરેલું એક વાસણ રાખવું પણ શુભ માનવામાં આવેલું છે. વાસ્તુના આ નાના-નાના ઉપાયો જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારવામાં મદદરૂપ બની શકે છે.
આ ત્રણ વસ્તુઓ સિવાય વાસ્તુ અનુસાર, સૂતા પહેલા માથાની બાજુથી થોડા અંતરે પાણીથી ભરેલું એક વાસણ રાખવું પણ શુભ માનવામાં આવેલું છે. વાસ્તુના આ નાના-નાના ઉપાયો જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારવામાં મદદરૂપ બની શકે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Ganesh Chaturthi 2026:  ગણેશ ચતુર્થી  ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને  3 શુભ યોગનો સંયોગ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget