શોધખોળ કરો

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના સચોટ ઉપાય

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

માર્ચમાં રામનવમી ક્યારે?

1/7
Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?
Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?
2/7
આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.
આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.
3/7
પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, 2023 ના રોજ રાત્રે 09.07 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થશે.
પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, 2023 ના રોજ રાત્રે 09.07 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થશે.
4/7
રામ નવમીના રોજ રામ લાલાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આ દિવસે રામ લ્લાની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વખતે, 30 માર્ચ, 2023 ના રોજ, સવારે 11:17 થી 01:46 સુધી, શ્રીરામ જન્મોત્સવ પર પૂજા માટેનો શુભ સમય છે.
રામ નવમીના રોજ રામ લાલાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આ દિવસે રામ લ્લાની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વખતે, 30 માર્ચ, 2023 ના રોજ, સવારે 11:17 થી 01:46 સુધી, શ્રીરામ જન્મોત્સવ પર પૂજા માટેનો શુભ સમય છે.
5/7
આ વર્ષની રામનવમી પર 4 શુભ યોગો ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન થઈ રહ્યું છે. ગુરુ પુષ્ય યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય વ્યક્તિને સફળતા અપાવે છે.
આ વર્ષની રામનવમી પર 4 શુભ યોગો ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન થઈ રહ્યું છે. ગુરુ પુષ્ય યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય વ્યક્તિને સફળતા અપાવે છે.
6/7
એવું માનવામાં આવે છે કે, રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે. સાધકને કીર્તિ અને યશ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
એવું માનવામાં આવે છે કે, રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે. સાધકને કીર્તિ અને યશ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
7/7
એવું કહેવાય છે કે, જે લોકો રામ નવમી પર રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. કુટુંબ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતું નથી.
એવું કહેવાય છે કે, જે લોકો રામ નવમી પર રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. કુટુંબ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Embed widget