શોધખોળ કરો

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના સચોટ ઉપાય

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

માર્ચમાં રામનવમી ક્યારે?

1/7
Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?
Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?
2/7
આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.
આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.
3/7
પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, 2023 ના રોજ રાત્રે 09.07 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થશે.
પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, 2023 ના રોજ રાત્રે 09.07 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થશે.
4/7
રામ નવમીના રોજ રામ લાલાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આ દિવસે રામ લ્લાની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વખતે, 30 માર્ચ, 2023 ના રોજ, સવારે 11:17 થી 01:46 સુધી, શ્રીરામ જન્મોત્સવ પર પૂજા માટેનો શુભ સમય છે.
રામ નવમીના રોજ રામ લાલાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આ દિવસે રામ લ્લાની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વખતે, 30 માર્ચ, 2023 ના રોજ, સવારે 11:17 થી 01:46 સુધી, શ્રીરામ જન્મોત્સવ પર પૂજા માટેનો શુભ સમય છે.
5/7
આ વર્ષની રામનવમી પર 4 શુભ યોગો ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન થઈ રહ્યું છે. ગુરુ પુષ્ય યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય વ્યક્તિને સફળતા અપાવે છે.
આ વર્ષની રામનવમી પર 4 શુભ યોગો ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન થઈ રહ્યું છે. ગુરુ પુષ્ય યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય વ્યક્તિને સફળતા અપાવે છે.
6/7
એવું માનવામાં આવે છે કે, રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે. સાધકને કીર્તિ અને યશ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
એવું માનવામાં આવે છે કે, રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે. સાધકને કીર્તિ અને યશ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
7/7
એવું કહેવાય છે કે, જે લોકો રામ નવમી પર રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. કુટુંબ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતું નથી.
એવું કહેવાય છે કે, જે લોકો રામ નવમી પર રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. કુટુંબ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget