શોધખોળ કરો

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના સચોટ ઉપાય

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

માર્ચમાં રામનવમી ક્યારે?

1/7
Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?
Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?
2/7
આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.
આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.
3/7
પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, 2023 ના રોજ રાત્રે 09.07 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થશે.
પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, 2023 ના રોજ રાત્રે 09.07 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થશે.
4/7
રામ નવમીના રોજ રામ લાલાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આ દિવસે રામ લ્લાની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વખતે, 30 માર્ચ, 2023 ના રોજ, સવારે 11:17 થી 01:46 સુધી, શ્રીરામ જન્મોત્સવ પર પૂજા માટેનો શુભ સમય છે.
રામ નવમીના રોજ રામ લાલાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આ દિવસે રામ લ્લાની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વખતે, 30 માર્ચ, 2023 ના રોજ, સવારે 11:17 થી 01:46 સુધી, શ્રીરામ જન્મોત્સવ પર પૂજા માટેનો શુભ સમય છે.
5/7
આ વર્ષની રામનવમી પર 4 શુભ યોગો ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન થઈ રહ્યું છે. ગુરુ પુષ્ય યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય વ્યક્તિને સફળતા અપાવે છે.
આ વર્ષની રામનવમી પર 4 શુભ યોગો ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન થઈ રહ્યું છે. ગુરુ પુષ્ય યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય વ્યક્તિને સફળતા અપાવે છે.
6/7
એવું માનવામાં આવે છે કે, રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે. સાધકને કીર્તિ અને યશ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
એવું માનવામાં આવે છે કે, રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે. સાધકને કીર્તિ અને યશ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
7/7
એવું કહેવાય છે કે, જે લોકો રામ નવમી પર રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. કુટુંબ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતું નથી.
એવું કહેવાય છે કે, જે લોકો રામ નવમી પર રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. કુટુંબ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
Shani Vakri 2026: 9 ઓક્ટોબર સુધી શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓની વધશે મુશ્કેલીઓ
Shani Vakri 2026: 9 ઓક્ટોબર સુધી શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓની વધશે મુશ્કેલીઓ
ચંદ્રનું  શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Embed widget