શોધખોળ કરો

Kitchen Vastu Tips: આ 5 વસ્તુઓ ઘરના કિચનમાં ક્યારેય ખાલી ન હોવી જોઈએ

Kitchen Vastu Tips: વાસ્તુશાસ્ત્ર મુજબ કિચનને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ જગ્યા માનવામાં આવે છે. અહીં માત્ર ભોજન તૈયાર થતું નથી, પરંતુ ઘરના સભ્યોની આરોગ્ય, સુખ-શાંતિ અને ધન-સંપત્તિ પણ જોડાયેલી હોય છે.

Kitchen Vastu Tips: વાસ્તુશાસ્ત્ર મુજબ કિચનને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ જગ્યા માનવામાં આવે છે. અહીં માત્ર ભોજન તૈયાર થતું નથી, પરંતુ ઘરના સભ્યોની આરોગ્ય, સુખ-શાંતિ અને ધન-સંપત્તિ પણ જોડાયેલી હોય છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
વાસ્તુશાસ્ત્ર મુજબ કિચનમાં કેટલીક વસ્તુઓ એવી છે, જેનો ડબ્બો ક્યારેય ખાલી ન થવો જોઈએ. જો આ વસ્તુઓ ખતમ થઈ જાય તો ઘરમાં નકારાત્મકતા, તાણ-તણાવ અને આર્થિક મુશ્કેલી આવી શકે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ કિચનમાં કેટલીક વસ્તુઓ એવી છે, જેનો ડબ્બો ક્યારેય ખાલી ન થવો જોઈએ. જો આ વસ્તુઓ ખતમ થઈ જાય તો ઘરમાં નકારાત્મકતા, તાણ-તણાવ અને આર્થિક મુશ્કેલી આવી શકે છે.
2/6
હળદરને શુભ માનવામાં આવે છે અને તેનું સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. હળદર ખતમ થવાથી શુભ કાર્યોમાં અવરોધો આવી શકે છે. વાસ્તુ અનુસાર, હળદર ખતમ થઈ જવાથી સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.
હળદરને શુભ માનવામાં આવે છે અને તેનું સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. હળદર ખતમ થવાથી શુભ કાર્યોમાં અવરોધો આવી શકે છે. વાસ્તુ અનુસાર, હળદર ખતમ થઈ જવાથી સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.
3/6
મીઠું વગર ભોજન હોય અધૂરું છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠુંને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવોને ઘટાડે છે. જો મીઠાનો પાત્ર સંપૂર્ણપણે ખાલી થઈ જાય, તો તે ઘરમાં વાસ્તુ દોષો વધારી શકે છે.
મીઠું વગર ભોજન હોય અધૂરું છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠુંને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવોને ઘટાડે છે. જો મીઠાનો પાત્ર સંપૂર્ણપણે ખાલી થઈ જાય, તો તે ઘરમાં વાસ્તુ દોષો વધારી શકે છે.
4/6
ચોખાને અક્ષત કહેવાય છે. ચોખા ખતમ થવું ઘર સુખ-શાંતિમાં ખોટ અને સંપત્તિ ઘટાડવાનું લક્ષણ હોય છે. લોટ ખતમ થવું પણ નકારાત્મક અસર લાવી શકે છે. નવા લોટ ભરી રાખવાથી ઘરમાં ધન-સંપત્તિ અને માન-સન્માનમાં વધારો થાય છે.
ચોખાને અક્ષત કહેવાય છે. ચોખા ખતમ થવું ઘર સુખ-શાંતિમાં ખોટ અને સંપત્તિ ઘટાડવાનું લક્ષણ હોય છે. લોટ ખતમ થવું પણ નકારાત્મક અસર લાવી શકે છે. નવા લોટ ભરી રાખવાથી ઘરમાં ધન-સંપત્તિ અને માન-સન્માનમાં વધારો થાય છે.
5/6
સરસવનું તેલ ક્યારેય ખાલી ન થવું જોઈએ. તે શનિ ગ્રહ સાથે જોડાયેલું છે. તેલ ખતમ થવું કામકાજમાં તણાવ લાવે છે.
સરસવનું તેલ ક્યારેય ખાલી ન થવું જોઈએ. તે શનિ ગ્રહ સાથે જોડાયેલું છે. તેલ ખતમ થવું કામકાજમાં તણાવ લાવે છે.
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
ગુરુ પૂર્ણિમા  ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને  નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Embed widget