શોધખોળ કરો
Shrawan 2025 Shivling: શિવલિંગના આ 7 સ્થાન, જ્યાં ચંદન લગાવવાથી ખુલ્લી જશે કિસ્મતના દ્વાર
Shrawan 2025 Shivling: શિવલિંગ પર ચંદન લગાવવાથી ભક્તને આધ્યાત્મિક સુખ સંપદાની સાથે ભૌતિક સુખનું પણ વરદાન મળે છે. જાણીએ ક્યાં સ્થાને તિલક ક્યાં સુખમાં કરે છે વૃદ્ધિ
પ્રતીકાત્મક તસવીર
1/7

શ્રાવણ મહિનામાં ભોલેનાથની પૂજા કરતી વખતે, સૌ પ્રથમ શિવલિંગ પર ચંદન લગાવવું જોઈએ. આનાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તે લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે.
2/7

બીજું ચંદનનું તિલક શિવલિંગની જમણી બાજુ, જલધારીની સામે લગાવવું જોઈએ. આ ભગવાન ગણેશનું સ્થાન છે. આનાથી જીવનમાં શુભતા આવે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
Published at : 13 Jul 2025 07:06 AM (IST)
આગળ જુઓ





















