શોધખોળ કરો

Vastu Tips: આર્થિક તંગીએ હાલત ખરાબ કરી નાખી છે, તો વાસ્તુ અનુસાર ઘરમાં રાખો આ 5 વસ્તુઓ

જો તમે વધતા દેવું, નાણાકીય તંગી અને ઊંચા ખર્ચાઓથી પરેશાન છો, તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી આ વસ્તુઓને ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

જો તમે વધતા દેવું, નાણાકીય તંગી અને ઊંચા ખર્ચાઓથી પરેશાન છો, તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી આ વસ્તુઓને ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
ઘણી વખત એવું બને છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે, જેમાં પૈસાની અછત અથવા આર્થિક તંગી પણ એક છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં એવી પાંચ શુભ બાબતોની ચર્ચા કરવામાં આવી છે, જેને ઘરમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. જાણો આ બાબતો વિશે.
ઘણી વખત એવું બને છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે, જેમાં પૈસાની અછત અથવા આર્થિક તંગી પણ એક છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં એવી પાંચ શુભ બાબતોની ચર્ચા કરવામાં આવી છે, જેને ઘરમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. જાણો આ બાબતો વિશે.
2/6
એકાક્ષી નાળિયેર: આ એક દુર્લભ નારિયેળ છે. ઘરમાં એકાક્ષી નાળિયેર રાખવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. એટલા માટે તેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે.
એકાક્ષી નાળિયેર: આ એક દુર્લભ નારિયેળ છે. ઘરમાં એકાક્ષી નાળિયેર રાખવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. એટલા માટે તેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે.
3/6
પીળી કોડીઃ પીળી કોડી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. મા લક્ષ્મીની પૂજા સમયે તમારે પીળી કોડી અર્પણ કરવી જોઈએ અને તે પછી લાલ કે પીળા રંગના કપડામાં પૂજા સ્થાન અથવા તિરોજીમાં રાખો. તેનાથી પૈસાની કમી પણ દૂર થાય છે.
પીળી કોડીઃ પીળી કોડી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. મા લક્ષ્મીની પૂજા સમયે તમારે પીળી કોડી અર્પણ કરવી જોઈએ અને તે પછી લાલ કે પીળા રંગના કપડામાં પૂજા સ્થાન અથવા તિરોજીમાં રાખો. તેનાથી પૈસાની કમી પણ દૂર થાય છે.
4/6
માછલીની મૂર્તિ: માછલીને આરોગ્ય, શક્તિ, સંપત્તિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદી અથવા પિત્તળની ધાતુથી બનેલી હાથીની મૂર્તિ ઘરમાં રાખવાથી તમને ઘણો ફાયદો થશે. તમે તેને ઘરની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખો. જો ધાતુની બનેલી માછલી રાખવી શક્ય ન હોય, તો તમે માછલીની જોડીની પેઇન્ટિંગ પણ ઘરે મૂકી શકો છો.
માછલીની મૂર્તિ: માછલીને આરોગ્ય, શક્તિ, સંપત્તિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદી અથવા પિત્તળની ધાતુથી બનેલી હાથીની મૂર્તિ ઘરમાં રાખવાથી તમને ઘણો ફાયદો થશે. તમે તેને ઘરની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખો. જો ધાતુની બનેલી માછલી રાખવી શક્ય ન હોય, તો તમે માછલીની જોડીની પેઇન્ટિંગ પણ ઘરે મૂકી શકો છો.
5/6
સિલ્વર મેડ એલિફન્ટ સ્ટેચ્યુઃ તમે ઘરને સજાવવા માટે અનેક પ્રકારના શોપીસ રાખો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદીથી બનેલી હાથીની મૂર્તિ ઘરમાં રાખવાથી તમને ઘણો ફાયદો થશે. હાથીને શક્તિ, સમૃદ્ધિ અને સત્તાનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તેનું વિશેષ ધાર્મિક મહત્વ પણ છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને હાથી પ્રિય છે. હાથીને ગણેશનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદીથી બનેલા હાથીની મૂર્તિ ઘરમાં રાખવાથી રાહુ ગ્રહ શાંત થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે.
સિલ્વર મેડ એલિફન્ટ સ્ટેચ્યુઃ તમે ઘરને સજાવવા માટે અનેક પ્રકારના શોપીસ રાખો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદીથી બનેલી હાથીની મૂર્તિ ઘરમાં રાખવાથી તમને ઘણો ફાયદો થશે. હાથીને શક્તિ, સમૃદ્ધિ અને સત્તાનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તેનું વિશેષ ધાર્મિક મહત્વ પણ છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને હાથી પ્રિય છે. હાથીને ગણેશનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદીથી બનેલા હાથીની મૂર્તિ ઘરમાં રાખવાથી રાહુ ગ્રહ શાંત થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે.
6/6
વાંસળીઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાંસળી રાખવાથી ધન અને સુખમાં વધારો થાય છે. વાંસળી સંપત્તિને આકર્ષે છે. તેને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો.
વાંસળીઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાંસળી રાખવાથી ધન અને સુખમાં વધારો થાય છે. વાંસળી સંપત્તિને આકર્ષે છે. તેને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Shrawan 2026:  સાડાસાતી સહિતની  સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી,  IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget