શોધખોળ કરો
Toll Tax Rules: ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોએ પણ આપવો પડે છે ટોલ ટેક્સ? આ છે NHAIનો નિયમ
જો તમે કાર ચલાવો છો તો તમારે ફાસ્ટેગ અને ટોલના નિયમોથી વાકેફ હોવું જોઈએ, નહીં તો તમને નુકસાન થઈ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

જો તમે કાર ચલાવો છો તો તમારે ફાસ્ટેગ અને ટોલના નિયમોથી વાકેફ હોવું જોઈએ, નહીં તો તમને નુકસાન થઈ શકે છે.
2/7

ઘણીવાર એવું જોવા મળે છે કે માહિતીના અભાવે લોકો ટોલ પ્લાઝા પર લડવા લાગે છે અને અન્ય લોકોનો સમય બગાડે છે.
3/7

ટોલ ટેક્સ સંબંધિત એક સમાન નિયમ કિલોમીટર માટે પણ છે, એટલે કે જો તમે ટોલ પ્લાઝાથી 15 થી 20 કિમીના અંતરે રહો છો તો તમારે દરરોજ ટોલ ટેક્સ ભરવાની જરૂર નથી.
4/7

ઘણી વખત એવું બને છે કે લોકોના ઘર ટોલ પ્લાઝા પાસે હોય છે અને તેમને દરરોજ ટોલ રોડ પરથી પસાર થવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં તેમને ઘણું નુકસાન થાય છે.
5/7

NHAIના નિયમો અનુસાર, જે વ્યક્તિ ટોલ પ્લાઝાથી 20 કિમી સુધીના અંતરે રહે છે તેને ટોલ ટેક્સમાં છૂટ આપવી જોઈએ.
6/7

જો કોઈ ટોલ પ્લાઝા આ નિયમનું પાલન કરવાનો ઇનકાર કરે છે તો તમે NHAI હેલ્પલાઈન પર ફરિયાદ કરી શકો છો.
7/7

જો કે, તમારે સાબિતી આપવી પડી શકે છે કે તમારું ઘર વાસ્તવમાં ટોલ પ્લાઝાની નજીક છે. જો એમ કરવામાં તમે નિષ્ફળ થાવ છો તો તમારી પાસેથી બમણો દંડ વસૂલવામાં આવી શકે છે.
Published at : 06 Jun 2024 04:51 PM (IST)
આગળ જુઓ





















