શોધખોળ કરો

Haryana: મોદી સરકારમાં મનોહરલાલ પહેલીવાર તો રાવ ઇન્દ્રજીતસિંહ-કૃષ્ણપાલ ગુર્જર ત્રીજીવાર બન્યા મંત્રી

મનોહરલાલ ખટ્ટર કરનાલથી, રાવ ઈન્દ્રજીતસિંહ ગુરુગ્રામથી અને કૃષ્ણપાલ ગુર્જર ફરીદાબાદથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે

મનોહરલાલ ખટ્ટર કરનાલથી, રાવ ઈન્દ્રજીતસિંહ ગુરુગ્રામથી અને કૃષ્ણપાલ ગુર્જર ફરીદાબાદથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
Haryana Politics: નરેન્દ્ર મોદીએ ત્રીજીવખત પીએમ પદના શપથ લીધા છે. હરિયાણાના 3 સાંસદોને મોદી સરકાર 3.0માં સ્થાન મળ્યું છે. જેમાં મનોહરલાલ, રાવ ઈન્દ્રજીતસિંહ અને કૃષ્ણપાલ ગુર્જરના નામ સામેલ છે. મોદી કેબિનેટમાં મનોહરલાલ ખટ્ટરને પહેલીવાર, રાવ ઈન્દ્રજીતસિંહ અને કૃષ્ણપાલ ગુર્જરને ત્રીજી વખત પદ મળ્યું છે.  મનોહરલાલ ખટ્ટર કરનાલથી, રાવ ઈન્દ્રજીતસિંહ ગુરુગ્રામથી અને કૃષ્ણપાલ ગુર્જર ફરીદાબાદથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે.
Haryana Politics: નરેન્દ્ર મોદીએ ત્રીજીવખત પીએમ પદના શપથ લીધા છે. હરિયાણાના 3 સાંસદોને મોદી સરકાર 3.0માં સ્થાન મળ્યું છે. જેમાં મનોહરલાલ, રાવ ઈન્દ્રજીતસિંહ અને કૃષ્ણપાલ ગુર્જરના નામ સામેલ છે. મોદી કેબિનેટમાં મનોહરલાલ ખટ્ટરને પહેલીવાર, રાવ ઈન્દ્રજીતસિંહ અને કૃષ્ણપાલ ગુર્જરને ત્રીજી વખત પદ મળ્યું છે. મનોહરલાલ ખટ્ટર કરનાલથી, રાવ ઈન્દ્રજીતસિંહ ગુરુગ્રામથી અને કૃષ્ણપાલ ગુર્જર ફરીદાબાદથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે.
2/7
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વર્ષ 2024માં પોતાના મંત્રીઓ સાથે રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ સરકારનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમને કરનાલ લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી હતી.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વર્ષ 2024માં પોતાના મંત્રીઓ સાથે રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ સરકારનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમને કરનાલ લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી હતી.
3/7
મનોહરલાલ ખટ્ટરે કરનાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાંશુ બુધિરાજાને હરાવીને 2 લાખ 32 હજાર 577 મતોથી જીત મેળવી હતી. હવે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ખટ્ટરને મંત્રી બનાવવામાં આવ્યા છે.
મનોહરલાલ ખટ્ટરે કરનાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાંશુ બુધિરાજાને હરાવીને 2 લાખ 32 હજાર 577 મતોથી જીત મેળવી હતી. હવે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ખટ્ટરને મંત્રી બનાવવામાં આવ્યા છે.
4/7
ગુરુગ્રામ લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતનાર રાવ ઈન્દ્રજીતસિંહને ફરી મોદી સરકાર 3.0માં મંત્રી પદ મળ્યું છે. આ વખતે તેણે જીતની હેટ્રિક ફટકારી અને કુલ છ વખત જીત મેળવનાર રાજ્યનો પ્રથમ નેતા બન્યા હતા.
ગુરુગ્રામ લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતનાર રાવ ઈન્દ્રજીતસિંહને ફરી મોદી સરકાર 3.0માં મંત્રી પદ મળ્યું છે. આ વખતે તેણે જીતની હેટ્રિક ફટકારી અને કુલ છ વખત જીત મેળવનાર રાજ્યનો પ્રથમ નેતા બન્યા હતા.
5/7
આ સાથે રાવ ઈન્દ્રજીતસિંહ સાંસદ બન્યા છે જે સતત પાંચમી વખત મંત્રી બન્યા છે. મોદી સરકાર પહેલા તેઓ સતત બે ટર્મ કોંગ્રેસ સરકારમાં મંત્રી બન્યા હતા. હવે તેમને મોદી કેબિનેટ 3.0માં પણ સ્થાન મળ્યું છે.
આ સાથે રાવ ઈન્દ્રજીતસિંહ સાંસદ બન્યા છે જે સતત પાંચમી વખત મંત્રી બન્યા છે. મોદી સરકાર પહેલા તેઓ સતત બે ટર્મ કોંગ્રેસ સરકારમાં મંત્રી બન્યા હતા. હવે તેમને મોદી કેબિનેટ 3.0માં પણ સ્થાન મળ્યું છે.
6/7
હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટથી ભાજપના સાંસદ કૃષ્ણપાલ ગુર્જરને ત્રીજી વખત રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટ પરથી કૃષ્ણપાલ ગુર્જર 1 લાખ 72 હજાર 914 મતોથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના મહેન્દ્ર પ્રતાપ સિંહને હરાવ્યા હતા.
હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટથી ભાજપના સાંસદ કૃષ્ણપાલ ગુર્જરને ત્રીજી વખત રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટ પરથી કૃષ્ણપાલ ગુર્જર 1 લાખ 72 હજાર 914 મતોથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના મહેન્દ્ર પ્રતાપ સિંહને હરાવ્યા હતા.
7/7
આ ચૂંટણીમાં કૃષ્ણપાલ ગુર્જરને કુલ 7 લાખ 88 હજાર 569 વોટ મળ્યા, જ્યારે મહેન્દ્ર પ્રતાપસિંહને કુલ 6 લાખ 15 હજાર 655 વોટ મળ્યા. તમને જણાવી દઈએ કે કૃષ્ણપાલ ગુર્જર 2014ની લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ ચૂંટણીમાં કૃષ્ણપાલ ગુર્જરને કુલ 7 લાખ 88 હજાર 569 વોટ મળ્યા, જ્યારે મહેન્દ્ર પ્રતાપસિંહને કુલ 6 લાખ 15 હજાર 655 વોટ મળ્યા. તમને જણાવી દઈએ કે કૃષ્ણપાલ ગુર્જર 2014ની લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

ચૂંટણી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈએ ચેન્નાઈને 156 રનનો લક્ષ્યાંક આપ્યો, નૂરે ચાર અને ખલીલે ત્રણ વિકેટ ઝડપી
CSK vs MI Live Score: મુંબઈએ ચેન્નાઈને 156 રનનો લક્ષ્યાંક આપ્યો, નૂરે ચાર અને ખલીલે ત્રણ વિકેટ ઝડપી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈએ ચેન્નાઈને 156 રનનો લક્ષ્યાંક આપ્યો, નૂરે ચાર અને ખલીલે ત્રણ વિકેટ ઝડપી
CSK vs MI Live Score: મુંબઈએ ચેન્નાઈને 156 રનનો લક્ષ્યાંક આપ્યો, નૂરે ચાર અને ખલીલે ત્રણ વિકેટ ઝડપી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
સાસણ ગીરમાં રિસોર્ટ પર પોલીસનો સપાટો, જુગાર રમતા 55 ખેલી કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાયા
સાસણ ગીરમાં રિસોર્ટ પર પોલીસનો સપાટો, જુગાર રમતા 55 ખેલી કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાયા
IPL 2025ની પહેલી જ મેચમાં રોહિત શર્માના નામે નોંધાયો સૌથી ખરાબ રેકોર્ડ, ઈતિહાસમાં સોથી વધુ....
IPL 2025ની પહેલી જ મેચમાં રોહિત શર્માના નામે નોંધાયો સૌથી ખરાબ રેકોર્ડ, ઈતિહાસમાં સોથી વધુ....
હૈદરાબાદે રાજસ્થાનને ધોઈ નાખ્યું! બાઉન્ડ્રીનો વરસાદ વરસાવીને 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
હૈદરાબાદે રાજસ્થાનને ધોઈ નાખ્યું! બાઉન્ડ્રીનો વરસાદ વરસાવીને 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
Embed widget