શોધખોળ કરો

Bollywood : બોલિવુડના એક સ્ટાર જે અચાનક મોતને ભેટ્યા ને અન્ય સેલેબ્સે તે ફિલ્મોને પુરી કરી

Celebs got replaced by other star after death : મુખ્ય અભિનેતાના મૃત્યુ પછી, તેની ફિલ્મોનું શૂટિંગ અન્ય સેલેબ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હોય એવું ઘણી વખત એવું બન્યું છે. ચાલો તેમના વિશે જણાવીએ..

Celebs got replaced by other star after death : મુખ્ય અભિનેતાના મૃત્યુ પછી, તેની ફિલ્મોનું શૂટિંગ અન્ય સેલેબ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હોય એવું ઘણી વખત એવું બન્યું છે.  ચાલો તેમના વિશે જણાવીએ..

Sushant Singh and Rishu Kapoor

1/6
બોલિવુડ સ્ટાર્સ તેમના પાત્રમાં આવવા માટે આખી કાયા પલટ કરી નાખતા હોય છે. તેઓ કોઈ એક ભૂમિકા માટે અનેક મહિનાઓ સુધી તૈયારી કરે છે, પરંતુ ઘણી વખત બોલિવૂડ સેલેબ્સના મૃત્યુ બાદ તેમની બાકીની ફિલ્મો અન્ય કલાકારો સાથે શૂટ કરવામાં આવે છે. આવો જાણીએ તે સેલેબ્સ અને તેમના રિપ્લેસમેન્ટ વિશે.
બોલિવુડ સ્ટાર્સ તેમના પાત્રમાં આવવા માટે આખી કાયા પલટ કરી નાખતા હોય છે. તેઓ કોઈ એક ભૂમિકા માટે અનેક મહિનાઓ સુધી તૈયારી કરે છે, પરંતુ ઘણી વખત બોલિવૂડ સેલેબ્સના મૃત્યુ બાદ તેમની બાકીની ફિલ્મો અન્ય કલાકારો સાથે શૂટ કરવામાં આવે છે. આવો જાણીએ તે સેલેબ્સ અને તેમના રિપ્લેસમેન્ટ વિશે.
2/6
અહેવાલો અનુસાર, નિર્દેશક અભિષેક કપૂરે તેની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' માટે સુશાંત સિંહ રાજપૂતને સૌથી પહેલા કાસ્ટ કર્યો હતો. પરંતુ આ બાબત નસીબને મંજુર નહોતી અને સુશાંત સિંહના મૃત્યુ પછી ડિરેક્ટરે તેની જગ્યાએ આયુષ્માન ખુરાનાને કાસ્ટ કર્યો.
અહેવાલો અનુસાર, નિર્દેશક અભિષેક કપૂરે તેની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' માટે સુશાંત સિંહ રાજપૂતને સૌથી પહેલા કાસ્ટ કર્યો હતો. પરંતુ આ બાબત નસીબને મંજુર નહોતી અને સુશાંત સિંહના મૃત્યુ પછી ડિરેક્ટરે તેની જગ્યાએ આયુષ્માન ખુરાનાને કાસ્ટ કર્યો.
3/6
વર્ષ 2020માં અભિનેતા ઋષિ કપૂરના અવસાન બાદ તેમની ફિલ્મ 'ધ ઈન્ટર્ન' પર રોક લાગી ગઈ હતી. બાદમાં આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની જગ્યાએ ઋષિ કપૂરને લેવામાં આવ્યા હતા, જેમણે ફિલ્મનું કામ પૂરું કર્યું હતું.
વર્ષ 2020માં અભિનેતા ઋષિ કપૂરના અવસાન બાદ તેમની ફિલ્મ 'ધ ઈન્ટર્ન' પર રોક લાગી ગઈ હતી. બાદમાં આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની જગ્યાએ ઋષિ કપૂરને લેવામાં આવ્યા હતા, જેમણે ફિલ્મનું કામ પૂરું કર્યું હતું.
4/6
માધુરી દીક્ષિત ફિલ્મ 'કલંક'માં બહાર બેગમના રોલમાં જોવા મળી હતી. પહેલા આ રોલ શ્રીદેવી ભજવવાની હતી પરંતુ તેના મૃત્યુ બાદ માધુરીને આ રોલ મળ્યો.
માધુરી દીક્ષિત ફિલ્મ 'કલંક'માં બહાર બેગમના રોલમાં જોવા મળી હતી. પહેલા આ રોલ શ્રીદેવી ભજવવાની હતી પરંતુ તેના મૃત્યુ બાદ માધુરીને આ રોલ મળ્યો.
5/6
જ્યારે દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીનું અવસાન થયું ત્યારે તેની ફિલ્મ 'લાડલા' લગભગ શૂટ થઈ ગઈ હતી. જો કે તેના નિધન બાદ નિર્માતાઓએ તેના દ્રશ્યોને સંપૂર્ણપણે હટાવી દીધા અને શ્રીદેવી સાથે ફિલ્મ ફરીથી શૂટ કરવામાં આવી.
જ્યારે દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીનું અવસાન થયું ત્યારે તેની ફિલ્મ 'લાડલા' લગભગ શૂટ થઈ ગઈ હતી. જો કે તેના નિધન બાદ નિર્માતાઓએ તેના દ્રશ્યોને સંપૂર્ણપણે હટાવી દીધા અને શ્રીદેવી સાથે ફિલ્મ ફરીથી શૂટ કરવામાં આવી.
6/6
ગુરુ દત્તને 1966માં આવેલી ફિલ્મ 'બહારેં ફિર આયેંગી'માં મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો હતો, જો કે તેનું શૂટિંગ દરમિયાન જ 1964માં મૃત્યુ થયું હતું. ગુરુ દત્તના મૃત્યુ બાદ તેમની જગ્યાએ ધર્મેન્દ્રને લેવામાં આવ્યા હતા.
ગુરુ દત્તને 1966માં આવેલી ફિલ્મ 'બહારેં ફિર આયેંગી'માં મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો હતો, જો કે તેનું શૂટિંગ દરમિયાન જ 1964માં મૃત્યુ થયું હતું. ગુરુ દત્તના મૃત્યુ બાદ તેમની જગ્યાએ ધર્મેન્દ્રને લેવામાં આવ્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget