શોધખોળ કરો
‘તારક મહેતા કા..’ કઇ એક્ટ્રેસે દયાભાભી બનવાનો કર્યો ઇન્કાર, કહ્યું 'આવો વિચિત્ર રોલ હું ના કરું'
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/07/73659e3eca247413161b90cdb74c341d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા વાકાણીની વાપસીની અટકળો
1/6
![તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીને અટકળો બાદ હવે આ ભૂમિકા અન્ય કોણ અદા કરી શકે તેના પર પણ અટકળો સેવાઇ રહી છે. ત્યારે સુનેના ફોજદારને પણ આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/07/38070136893366144b44964a83b9a1c7806b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીને અટકળો બાદ હવે આ ભૂમિકા અન્ય કોણ અદા કરી શકે તેના પર પણ અટકળો સેવાઇ રહી છે. ત્યારે સુનેના ફોજદારને પણ આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો.
2/6
![છેલ્લા ત્રણ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી એટલે દયાબેન જોવા મળતા નથી. દિશા વાકાણીને એક દીકરી છે. મેટરનિટી લિવમાં ગયા બાદ તે કામ પર પરત ફરી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/07/156005c5baf40ff51a327f1c34f2975b1a287.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા ત્રણ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી એટલે દયાબેન જોવા મળતા નથી. દિશા વાકાણીને એક દીકરી છે. મેટરનિટી લિવમાં ગયા બાદ તે કામ પર પરત ફરી નથી.
3/6
![આ સ્થિતિમાં દયાબેનની ભૂમિકાને લઇને જુદી જુદી અટકળો સેવાઇ રહી છે. હાલ એક ઇન્ટરવ્યુમાં સુનૈના ફોજદારને પણ આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/07/d0096ec6c83575373e3a21d129ff8fefbded2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સ્થિતિમાં દયાબેનની ભૂમિકાને લઇને જુદી જુદી અટકળો સેવાઇ રહી છે. હાલ એક ઇન્ટરવ્યુમાં સુનૈના ફોજદારને પણ આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.
4/6
![સુનૈના ફોજદારને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, શું આપ દયાબેનની ભૂમિકા અદા કરવા માટે તૈયાર છો. તો આ સમયે સુનૈનાએ કહ્યું હતું કે, હું આ હાલ તે રોલ કરી રહી છું, તેનાથી ખુશ છું’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/07/fe5df232cafa4c4e0f1a0294418e56604251a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈના ફોજદારને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, શું આપ દયાબેનની ભૂમિકા અદા કરવા માટે તૈયાર છો. તો આ સમયે સુનૈનાએ કહ્યું હતું કે, હું આ હાલ તે રોલ કરી રહી છું, તેનાથી ખુશ છું’
5/6
![સુનૈનાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું આ પહેલા જ બેલનવાલી બહુનો વિચિત્ર રોલ કરી ચૂકી છું. જે દયાબેન જેવો જ હતો હું દયાબેનની ભૂમિકાને પસંદ કરૂ છું પરંતુ હાલ તો હું મારી ભૂમિકાથી ખૂબ જ ખુશ છું’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/07/032b2cc936860b03048302d991c3498f22e35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનૈનાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું આ પહેલા જ બેલનવાલી બહુનો વિચિત્ર રોલ કરી ચૂકી છું. જે દયાબેન જેવો જ હતો હું દયાબેનની ભૂમિકાને પસંદ કરૂ છું પરંતુ હાલ તો હું મારી ભૂમિકાથી ખૂબ જ ખુશ છું’
6/6
![નેહા મહેતાએ શોને અલવિદા કહી દીધા બાદ અંજલી ભાભીની ભૂમિકામાં સુનૈના ફોજદારની એન્ટ્રી થઇ છે. તે છેલ્લા 6થી 7 મહિનાથી આ શોમાં જોવા મળે છે. લોકો તેના અભિનયને પસંદ પણ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/07/799bad5a3b514f096e69bbc4a7896cd9d06c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મહેતાએ શોને અલવિદા કહી દીધા બાદ અંજલી ભાભીની ભૂમિકામાં સુનૈના ફોજદારની એન્ટ્રી થઇ છે. તે છેલ્લા 6થી 7 મહિનાથી આ શોમાં જોવા મળે છે. લોકો તેના અભિનયને પસંદ પણ કરી રહ્યાં છે.
Published at : 07 Apr 2021 03:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)