શોધખોળ કરો
ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ સીડનીના બદલે આ મેદાનમાં રમાડાય એવી શક્યતા, જાણો શું છે મોટું કારણ?
1/6

મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટના વેન્યૂને લઇને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ ટેસ્ટ માટે મેદાન બદલાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટના બેક અપ તરીકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિઝર્વ રાખવાની પુષ્ટિ કરવામાં આવી છે. (ફાઇલ તસવીર)
2/6

જે બાદ 2018માં અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટમાં કોહલીની ગેરહાજરીમાં રહાણેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને એખ ઈનિંગ અને 262 રનથી હાર આપી હતી. (ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ





















