શોધખોળ કરો

ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ સીડનીના બદલે આ મેદાનમાં રમાડાય એવી શક્યતા, જાણો શું છે મોટું કારણ?

1/6
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટના વેન્યૂને લઇને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ ટેસ્ટ માટે મેદાન બદલાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટના બેક અપ તરીકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિઝર્વ રાખવાની પુષ્ટિ કરવામાં આવી છે.  (ફાઇલ તસવીર)
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટના વેન્યૂને લઇને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ ટેસ્ટ માટે મેદાન બદલાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટના બેક અપ તરીકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિઝર્વ રાખવાની પુષ્ટિ કરવામાં આવી છે. (ફાઇલ તસવીર)
2/6
જે બાદ 2018માં અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટમાં કોહલીની ગેરહાજરીમાં રહાણેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને એખ ઈનિંગ અને 262 રનથી હાર આપી હતી. (ફાઇલ તસવીર)
જે બાદ 2018માં અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટમાં કોહલીની ગેરહાજરીમાં રહાણેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને એખ ઈનિંગ અને 262 રનથી હાર આપી હતી. (ફાઇલ તસવીર)
3/6
અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે. કોહલી ઈજાગ્રસ્ત થતાં રહાણેએ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ કરી હતી. જેમાં ભારતની 8 વિકેટથી જીત થઈ હતી. (ફાઇલ તસવીર)
અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે. કોહલી ઈજાગ્રસ્ત થતાં રહાણેએ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ કરી હતી. જેમાં ભારતની 8 વિકેટથી જીત થઈ હતી. (ફાઇલ તસવીર)
4/6
સિડનીમાં કોરોનાના કેસ વધતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 7 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને બેક અપ વેન્યૂ તરીકે જાહેર કર્યુ છે. (ફાઇલ તસવીર)
સિડનીમાં કોરોનાના કેસ વધતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 7 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને બેક અપ વેન્યૂ તરીકે જાહેર કર્યુ છે. (ફાઇલ તસવીર)
5/6
કોહલીની ગેરહાજરીમાં  રહાણે સીરિઝની બાકીની ત્રણ મેચની કેપ્ટનશિપ કરશે. કોહલી કહી ચુક્યો છે કે મને ભરોસો છે કે રહાણે શાનદાર કામ કરશે. પરંતુ આ વખતે રહાણેની કેપ્ટનશિપ અગ્નિ પરીક્ષાથી જરા પણ ઓછી નથી. રહાણે કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત કેપ્ટનશિપ કરશે. (ફાઇલ તસવીર)
કોહલીની ગેરહાજરીમાં રહાણે સીરિઝની બાકીની ત્રણ મેચની કેપ્ટનશિપ કરશે. કોહલી કહી ચુક્યો છે કે મને ભરોસો છે કે રહાણે શાનદાર કામ કરશે. પરંતુ આ વખતે રહાણેની કેપ્ટનશિપ અગ્નિ પરીક્ષાથી જરા પણ ઓછી નથી. રહાણે કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત કેપ્ટનશિપ કરશે. (ફાઇલ તસવીર)
6/6
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નિક હોકલે એક નિવેદનમાં કહ્યું, વૈશ્વિક મહામારી દરમિયાન ક્રિકેટ શરૂ રહે તે હંમેશા સુનિશ્ચિત કર્યુ છે. તમામની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને તેથી આ કામ કરવામાં આવી રહ્યું છે. રેકોર્ડ ટેસ્ટિંગ અને ન્યૂ સાઉથ વેલ્સમાં નવા કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં ઘટાડાની આશા છે. જો સિડનીમાં સ્થિતિ બગડશે તો અમારી પાસે સ્ટ્રોંગ કંટીજેંસી પ્લાન છે. (ફાઇલ તસવીર)
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નિક હોકલે એક નિવેદનમાં કહ્યું, વૈશ્વિક મહામારી દરમિયાન ક્રિકેટ શરૂ રહે તે હંમેશા સુનિશ્ચિત કર્યુ છે. તમામની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને તેથી આ કામ કરવામાં આવી રહ્યું છે. રેકોર્ડ ટેસ્ટિંગ અને ન્યૂ સાઉથ વેલ્સમાં નવા કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં ઘટાડાની આશા છે. જો સિડનીમાં સ્થિતિ બગડશે તો અમારી પાસે સ્ટ્રોંગ કંટીજેંસી પ્લાન છે. (ફાઇલ તસવીર)

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.