શોધખોળ કરો

Weight loss Tips: જમ્યાં પહેલા આ પાનના રસનું કરો સેવન, ઝડપથી ઘટશે વજન

એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે.

એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે.

એલોવેરા જેલના ફાયદા

1/6
એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે.
એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે.
2/6
એલોવેરામાં રહેલા વિટામિન A, C, E, ફોલિક એસિડ, કોલિન, મેગ્નેશિયમ, ઝિંક, ક્રોમિયમ, સેલેનિયમ, સોડિયમ, આયર્ન, ઝિંક અને મેંગેનીઝ તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.
એલોવેરામાં રહેલા વિટામિન A, C, E, ફોલિક એસિડ, કોલિન, મેગ્નેશિયમ, ઝિંક, ક્રોમિયમ, સેલેનિયમ, સોડિયમ, આયર્ન, ઝિંક અને મેંગેનીઝ તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.
3/6
આટલું જ નહીં, એલોવેરા તમારા પેટની ચરબીને પણ ઓછી કરે છે, જેથી તમારું વજન બહુ જલ્દી ઓછું થવા લાગે છે. વાસ્તવમાં એલોવેરા જેલ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરીને તમારું વજન ઘટાડવા માંગો છો, તો એલોવેરાનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વજન ઘટાડી શકો છો.
આટલું જ નહીં, એલોવેરા તમારા પેટની ચરબીને પણ ઓછી કરે છે, જેથી તમારું વજન બહુ જલ્દી ઓછું થવા લાગે છે. વાસ્તવમાં એલોવેરા જેલ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરીને તમારું વજન ઘટાડવા માંગો છો, તો એલોવેરાનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વજન ઘટાડી શકો છો.
4/6
લીંબુ સાથે એલોવેરા લેવાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળશે. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેમાં એલોવેરાનો રસ મિક્સ કરો. સવારે આ મિશ્રણને એકસાથે પીવો. આ એક શાનદાર પીણું છે, આ બંનેને સાથે લેવાથી તેના ફાયદા પણ વધી જાય છે.
લીંબુ સાથે એલોવેરા લેવાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળશે. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેમાં એલોવેરાનો રસ મિક્સ કરો. સવારે આ મિશ્રણને એકસાથે પીવો. આ એક શાનદાર પીણું છે, આ બંનેને સાથે લેવાથી તેના ફાયદા પણ વધી જાય છે.
5/6
એલોવેરાના તાજા પાંદડાને તોડીને તેની અંદરનો પલ્પ બહાર કાઢો. આ પલ્પ રોજ સવારે ખાલી પેટ ખાઓ. આમ કરવાથી તમારું વજન ઓછું થવા લાગશે.
એલોવેરાના તાજા પાંદડાને તોડીને તેની અંદરનો પલ્પ બહાર કાઢો. આ પલ્પ રોજ સવારે ખાલી પેટ ખાઓ. આમ કરવાથી તમારું વજન ઓછું થવા લાગશે.
6/6
જો તમે જમતાં પહેલા એલોવેરાનો જ્યુસ લો તો તમારું વજન ઘટવા લાગશે. આ માટે જમવાના 20 મિનિટ પહેલા એક ચમચી એલોવેરાનો રસ લેવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આના કારણે શરીરમાં જમા થયેલી ચરબી ઝડપથી બળે છે. એલોવેરામાં વિટામિન બી હોય છે જે ચરબીને તોડીને તેને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. બે અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરો.
જો તમે જમતાં પહેલા એલોવેરાનો જ્યુસ લો તો તમારું વજન ઘટવા લાગશે. આ માટે જમવાના 20 મિનિટ પહેલા એક ચમચી એલોવેરાનો રસ લેવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આના કારણે શરીરમાં જમા થયેલી ચરબી ઝડપથી બળે છે. એલોવેરામાં વિટામિન બી હોય છે જે ચરબીને તોડીને તેને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. બે અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાંSurat News: સુરતમાં અઠવાલાઈન્સમાં રહેતા મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાPanchmahal News: ગોધરામાં બાઈક અકસ્માતાં સામાન્ય ઈજા બાદ 14 વર્ષના કિશોરને ધનુર્વાની અસર જોવા મળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
Embed widget