શોધખોળ કરો

Weight loss Tips: જમ્યાં પહેલા આ પાનના રસનું કરો સેવન, ઝડપથી ઘટશે વજન

એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે.

એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે.

એલોવેરા જેલના ફાયદા

1/6
એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે.
એલોવેરાનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે વર્ષોથી કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગો માટે પણ થાય છે.
2/6
એલોવેરામાં રહેલા વિટામિન A, C, E, ફોલિક એસિડ, કોલિન, મેગ્નેશિયમ, ઝિંક, ક્રોમિયમ, સેલેનિયમ, સોડિયમ, આયર્ન, ઝિંક અને મેંગેનીઝ તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.
એલોવેરામાં રહેલા વિટામિન A, C, E, ફોલિક એસિડ, કોલિન, મેગ્નેશિયમ, ઝિંક, ક્રોમિયમ, સેલેનિયમ, સોડિયમ, આયર્ન, ઝિંક અને મેંગેનીઝ તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.
3/6
આટલું જ નહીં, એલોવેરા તમારા પેટની ચરબીને પણ ઓછી કરે છે, જેથી તમારું વજન બહુ જલ્દી ઓછું થવા લાગે છે. વાસ્તવમાં એલોવેરા જેલ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરીને તમારું વજન ઘટાડવા માંગો છો, તો એલોવેરાનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વજન ઘટાડી શકો છો.
આટલું જ નહીં, એલોવેરા તમારા પેટની ચરબીને પણ ઓછી કરે છે, જેથી તમારું વજન બહુ જલ્દી ઓછું થવા લાગે છે. વાસ્તવમાં એલોવેરા જેલ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરીને તમારું વજન ઘટાડવા માંગો છો, તો એલોવેરાનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વજન ઘટાડી શકો છો.
4/6
લીંબુ સાથે એલોવેરા લેવાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળશે. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેમાં એલોવેરાનો રસ મિક્સ કરો. સવારે આ મિશ્રણને એકસાથે પીવો. આ એક શાનદાર પીણું છે, આ બંનેને સાથે લેવાથી તેના ફાયદા પણ વધી જાય છે.
લીંબુ સાથે એલોવેરા લેવાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળશે. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેમાં એલોવેરાનો રસ મિક્સ કરો. સવારે આ મિશ્રણને એકસાથે પીવો. આ એક શાનદાર પીણું છે, આ બંનેને સાથે લેવાથી તેના ફાયદા પણ વધી જાય છે.
5/6
એલોવેરાના તાજા પાંદડાને તોડીને તેની અંદરનો પલ્પ બહાર કાઢો. આ પલ્પ રોજ સવારે ખાલી પેટ ખાઓ. આમ કરવાથી તમારું વજન ઓછું થવા લાગશે.
એલોવેરાના તાજા પાંદડાને તોડીને તેની અંદરનો પલ્પ બહાર કાઢો. આ પલ્પ રોજ સવારે ખાલી પેટ ખાઓ. આમ કરવાથી તમારું વજન ઓછું થવા લાગશે.
6/6
જો તમે જમતાં પહેલા એલોવેરાનો જ્યુસ લો તો તમારું વજન ઘટવા લાગશે. આ માટે જમવાના 20 મિનિટ પહેલા એક ચમચી એલોવેરાનો રસ લેવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આના કારણે શરીરમાં જમા થયેલી ચરબી ઝડપથી બળે છે. એલોવેરામાં વિટામિન બી હોય છે જે ચરબીને તોડીને તેને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. બે અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરો.
જો તમે જમતાં પહેલા એલોવેરાનો જ્યુસ લો તો તમારું વજન ઘટવા લાગશે. આ માટે જમવાના 20 મિનિટ પહેલા એક ચમચી એલોવેરાનો રસ લેવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આના કારણે શરીરમાં જમા થયેલી ચરબી ઝડપથી બળે છે. એલોવેરામાં વિટામિન બી હોય છે જે ચરબીને તોડીને તેને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. બે અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget