શોધખોળ કરો

Benefits Of Date: ખજૂરની સાથે કરો દિવસની શરૂઆત, સેવનથી થાય છે આ ગજબ ફાયદા

શિયાળામાં ખજૂર ખાવાના અનેક ફાયદા થાય છે. નિષ્ણાતો કહે છે કે, જો દિવસની શરૂઆત ખજૂરથી કરવામાં આવે તો તમે હંમેશા ફિટ રહેશો.

શિયાળામાં ખજૂર ખાવાના અનેક ફાયદા થાય છે. નિષ્ણાતો કહે છે કે, જો દિવસની શરૂઆત ખજૂરથી કરવામાં આવે તો તમે હંમેશા ફિટ રહેશો.

ખજૂરના સેવનના ફાયદા

1/6
શિયાળામાં ખજૂર ખાવાના અનેક ફાયદા થાય છે. નિષ્ણાતો કહે છે કે, જો દિવસની શરૂઆત ખજૂરથી કરવામાં આવે તો તમે હંમેશા ફિટ રહેશો. ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેનાથી કેન્સર જેવી બીમારી દૂર રહે છે. ખજૂર હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવે છે. તેના ઉપયોગથી કબજિયાત, મેટાબોલિઝમ, વજન જેવી સમસ્યાઓ આવતી નથી.
શિયાળામાં ખજૂર ખાવાના અનેક ફાયદા થાય છે. નિષ્ણાતો કહે છે કે, જો દિવસની શરૂઆત ખજૂરથી કરવામાં આવે તો તમે હંમેશા ફિટ રહેશો. ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેનાથી કેન્સર જેવી બીમારી દૂર રહે છે. ખજૂર હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવે છે. તેના ઉપયોગથી કબજિયાત, મેટાબોલિઝમ, વજન જેવી સમસ્યાઓ આવતી નથી.
2/6
ખજૂર ફાઇબરથી ભરપૂર છે. . જો તમે દરરોજ ખજૂર ખાઓ છો તો તેનાથી તમારા શરીરમાં ફાઈબરની માત્રા વધે છે.કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે.
ખજૂર ફાઇબરથી ભરપૂર છે. . જો તમે દરરોજ ખજૂર ખાઓ છો તો તેનાથી તમારા શરીરમાં ફાઈબરની માત્રા વધે છે.કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે.
3/6
ખજૂર એક એવું ફળ છે, જે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેમાં આયર્ન, ફોલેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે અનેક પ્રકારની બીમારીઓને દૂર કરે છે. તે સ્વાદિષ્ટ પણ છે અને મીઠા સ્વાદને કારણે લોકો તેનો ઉપયોગ કરે છે.
ખજૂર એક એવું ફળ છે, જે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેમાં આયર્ન, ફોલેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે અનેક પ્રકારની બીમારીઓને દૂર કરે છે. તે સ્વાદિષ્ટ પણ છે અને મીઠા સ્વાદને કારણે લોકો તેનો ઉપયોગ કરે છે.
4/6
ખજૂરમાં ફ્રૂટકોઝ છે બિલકુલ ખાલી પેટે ખૂજર ખાવો  નુકસાનકારક છે. તેનાથી પેટ ખરાબ થાય છે. ભરપેટ ખજૂર ખાવો પણ યોગ્ય નથી કારણ કે ખજૂરમાં મોજૂદ ફાઇબર  પાચનની સમસ્યા વધારે છે.
ખજૂરમાં ફ્રૂટકોઝ છે બિલકુલ ખાલી પેટે ખૂજર ખાવો નુકસાનકારક છે. તેનાથી પેટ ખરાબ થાય છે. ભરપેટ ખજૂર ખાવો પણ યોગ્ય નથી કારણ કે ખજૂરમાં મોજૂદ ફાઇબર પાચનની સમસ્યા વધારે છે.
5/6
તમે નાસ્તામાં અથવા દિવસ દરમિયાન ગમે ત્યારે ખજૂર ખાઈ શકો છો. તેને  ખાવાથી એનર્જી મળે છે. આનાથી આંતરડાના કીડા પણ મરી જાય છે. સવારે ખજૂર ખાવાથી શરીરના કેટલાક ભાગો સારી રીતે સાફ થાય છે. હૃદય અને લીવરની તંદુરસ્તી પણ સુધરે છે.
તમે નાસ્તામાં અથવા દિવસ દરમિયાન ગમે ત્યારે ખજૂર ખાઈ શકો છો. તેને ખાવાથી એનર્જી મળે છે. આનાથી આંતરડાના કીડા પણ મરી જાય છે. સવારે ખજૂર ખાવાથી શરીરના કેટલાક ભાગો સારી રીતે સાફ થાય છે. હૃદય અને લીવરની તંદુરસ્તી પણ સુધરે છે.
6/6
ખજૂરમાં મળતું એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને ગ્લોઇંગ બનાવે છે અને હેર પણ હેલ્ધી બને  છે. આના બીજા પણ ઘણા ફાયદા છે.
ખજૂરમાં મળતું એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને ગ્લોઇંગ બનાવે છે અને હેર પણ હેલ્ધી બને છે. આના બીજા પણ ઘણા ફાયદા છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Embed widget