શોધખોળ કરો

તમે પણ દરરોજ સવારે ચા કે દૂધ સાથે ખાવ છો બ્રેડ, તો થઈ જાવ સાવધાન

રોજ બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. દરરોજ બ્રેડ ખાવાથી બચવુ જોઈએ. દરેક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા જોવા મળે છે.

રોજ બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. દરરોજ બ્રેડ ખાવાથી બચવુ જોઈએ. દરેક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા જોવા મળે છે.

તસવીર ABP LIVE

1/7
રોજ બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. દરરોજ બ્રેડ ખાવાથી બચવુ જોઈએ. દરેક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા જોવા મળે છે.
રોજ બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. દરરોજ બ્રેડ ખાવાથી બચવુ જોઈએ. દરેક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા જોવા મળે છે.
2/7
મોટાભાગના લોકોને દરરોજ નાસ્તામાં ચા કે દૂધ સાથે બ્રેડ ખાવાની આદત હોય છે.આ આદત તમને બીમાર પાડી શકે છે.
મોટાભાગના લોકોને દરરોજ નાસ્તામાં ચા કે દૂધ સાથે બ્રેડ ખાવાની આદત હોય છે.આ આદત તમને બીમાર પાડી શકે છે.
3/7
પરંતુ રોજ બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેથી નાસ્તામાં દરરોજ ચા સાથે બ્રેડ ખાવાથી બચવું જોઈએ.
પરંતુ રોજ બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેથી નાસ્તામાં દરરોજ ચા સાથે બ્રેડ ખાવાથી બચવું જોઈએ.
4/7
જો તમે રોજ બ્રેડ ખાઓ છો તો તેનાથી પેટ ફૂલવું, ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે.
જો તમે રોજ બ્રેડ ખાઓ છો તો તેનાથી પેટ ફૂલવું, ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે.
5/7
બ્રેડ ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે અને પછી ઘટી શકે છે, જેનાથી તમે હંમેશા થાક અનુભવશો.
બ્રેડ ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે અને પછી ઘટી શકે છે, જેનાથી તમે હંમેશા થાક અનુભવશો.
6/7
દરરોજ બ્રેડ ખાવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે, કારણ કે બ્રેડ અને દૂધમાં કેલરી વધારે હોય છે.
દરરોજ બ્રેડ ખાવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે, કારણ કે બ્રેડ અને દૂધમાં કેલરી વધારે હોય છે.
7/7
જો તમારે સ્વસ્થ રહેવું હોય તો ખાંડ વગરનું દૂધ પીવો અને આખા અનાજની બ્રેડ ખાવાનું શરૂ કરો.
જો તમારે સ્વસ્થ રહેવું હોય તો ખાંડ વગરનું દૂધ પીવો અને આખા અનાજની બ્રેડ ખાવાનું શરૂ કરો.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget