શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Knee Pain: ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય, થોડા દિવસોમાં જ તમને મળશે રાહત
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/0a1fd1787294a41b28eeb97adf332182_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/8
![Knee Pain Remedies: ઘૂંટણના દુખાવાને ઓછો કરવા માટે તમે ઘણા પ્રકારના આયુર્વેદિક ઉપાયોની મદદ લઈ શકો છો. આ આયુર્વેદિક ઉપાયો માત્ર ઘૂંટણના દુખાવાને ઘટાડી શકતા નથી, પરંતુ તે ઘૂંટણમાં સોજો અને લાલાશ ઘટાડવામાં પણ અસરકારક છે. આવો જાણીએ ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવાના ઘરેલુ ઉપચાર વિશે- (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/f3ccdd27d2000e3f9255a7e3e2c4880019ea0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Knee Pain Remedies: ઘૂંટણના દુખાવાને ઓછો કરવા માટે તમે ઘણા પ્રકારના આયુર્વેદિક ઉપાયોની મદદ લઈ શકો છો. આ આયુર્વેદિક ઉપાયો માત્ર ઘૂંટણના દુખાવાને ઘટાડી શકતા નથી, પરંતુ તે ઘૂંટણમાં સોજો અને લાલાશ ઘટાડવામાં પણ અસરકારક છે. આવો જાણીએ ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવાના ઘરેલુ ઉપચાર વિશે- (ફોટો - ફ્રીપિક)
2/8
![ઘૂંટણનો દુખાવો ઓછો કરવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરો. તેનાથી સોજો અને દુખાવો ઓછો થશે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/156005c5baf40ff51a327f1c34f2975b7e284.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘૂંટણનો દુખાવો ઓછો કરવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરો. તેનાથી સોજો અને દુખાવો ઓછો થશે. (ફોટો - ફ્રીપિક)
3/8
![આદુનો અર્ક ઘૂંટણ પર લગાવવાથી દુખાવામાં આરામ મળે છે. ઉપરાંત, તે બળતરા ઘટાડવામાં અસરકારક છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/799bad5a3b514f096e69bbc4a7896cd981ef3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આદુનો અર્ક ઘૂંટણ પર લગાવવાથી દુખાવામાં આરામ મળે છે. ઉપરાંત, તે બળતરા ઘટાડવામાં અસરકારક છે. (ફોટો - ફ્રીપિક)
4/8
![ગુગળના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે. જો કે, નિષ્ણાતોની સલાહ પર જ તેનું સેવન કરો. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/d0096ec6c83575373e3a21d129ff8fef13222.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુગળના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે. જો કે, નિષ્ણાતોની સલાહ પર જ તેનું સેવન કરો. (ફોટો - ફ્રીપિક)
5/8
![ઘૂંટણ પર તલનું તેલ લગાવવાથી ઘૂંટણની સમસ્યા ઓછી થાય છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/032b2cc936860b03048302d991c3498feaad4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘૂંટણ પર તલનું તેલ લગાવવાથી ઘૂંટણની સમસ્યા ઓછી થાય છે. (ફોટો - ફ્રીપિક)
6/8
![ત્રિફળામાં રહેલા ગુણો ઘૂંટણનો દુખાવો ઓછો કરે છે. આની સાથે આર્થરાઈટિસની સમસ્યાને ઓછી કરવામાં પણ ફાયદાકારક છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/18e2999891374a475d0687ca9f989d83e08e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્રિફળામાં રહેલા ગુણો ઘૂંટણનો દુખાવો ઓછો કરે છે. આની સાથે આર્થરાઈટિસની સમસ્યાને ઓછી કરવામાં પણ ફાયદાકારક છે. (ફોટો - ફ્રીપિક)
7/8
![શતાવરીના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો કરી શકાય છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/fe5df232cafa4c4e0f1a0294418e566073120.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શતાવરીના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો કરી શકાય છે. (ફોટો - ફ્રીપિક)
8/8
![હળદરની પેસ્ટ ઘૂંટણ પર લગાવવાથી દુખાવો ઓછો થશે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/8cda81fc7ad906927144235dda5fdf15fef77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હળદરની પેસ્ટ ઘૂંટણ પર લગાવવાથી દુખાવો ઓછો થશે. (ફોટો - ફ્રીપિક)
Published at : 07 Jul 2022 06:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)