શોધખોળ કરો

Hugging Benefits : દવા જેવું કામ કરે છે જાદુની ઝપ્પી, સંબંધોની સાથે સ્વાસ્થય માટે પણ ફાયદાકારક: સ્ટડી

ભેટવાથી કે આલિંગન કરવાથી ઓક્સીટોસિન નીકળે છે, જેને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવાય છે. તે સામાજિક બંધન, જોડાણ અને ભાવનાત્મક નિયમનમાં ખૂબ મદદરૂપ છે.

ભેટવાથી કે આલિંગન કરવાથી ઓક્સીટોસિન નીકળે છે, જેને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવાય છે. તે સામાજિક બંધન, જોડાણ અને ભાવનાત્મક નિયમનમાં ખૂબ મદદરૂપ છે.

પ્રતીકાત્મક તસવીર (ગૂગલમાંથી)

1/10
Hugging Benefits :ભેટવાથી કે આલિંગન કરવાથી ઓક્સીટોસિન નીકળે છે, જેને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવાય છે. તે સામાજિક બંધન, જોડાણ અને ભાવનાત્મક નિયમનમાં ખૂબ મદદરૂપ છે.
Hugging Benefits :ભેટવાથી કે આલિંગન કરવાથી ઓક્સીટોસિન નીકળે છે, જેને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવાય છે. તે સામાજિક બંધન, જોડાણ અને ભાવનાત્મક નિયમનમાં ખૂબ મદદરૂપ છે.
2/10
આલિંગન કરવાથી માત્ર સુખ જ નથી મળતું પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. પ્રેમ વ્યક્ત કરવાની સૌથી શક્તિશાળી રીત સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે તણાવ ઘટાડીને ભાવનાત્મક જોડાણ વધારવાનું પણ કામ કરે છે. આલિંગન એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
આલિંગન કરવાથી માત્ર સુખ જ નથી મળતું પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. પ્રેમ વ્યક્ત કરવાની સૌથી શક્તિશાળી રીત સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે તણાવ ઘટાડીને ભાવનાત્મક જોડાણ વધારવાનું પણ કામ કરે છે. આલિંગન એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
3/10
સાયન્ટિસ્ટ એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મેહજબીન દોરડીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ગળે લગાવવાથી ઓક્સીટોસિન રિલીઝ થાય છે, જેને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવામાં આવે છે. તે સામાજિક બંધન, જોડાણ અને ભાવનાત્મક નિયમનમાં ખૂબ મદદરૂપ છે.
સાયન્ટિસ્ટ એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મેહજબીન દોરડીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ગળે લગાવવાથી ઓક્સીટોસિન રિલીઝ થાય છે, જેને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવામાં આવે છે. તે સામાજિક બંધન, જોડાણ અને ભાવનાત્મક નિયમનમાં ખૂબ મદદરૂપ છે.
4/10
આલિંગન મગજના પુરસ્કાર કેન્દ્ર, વેન્ટ્રલ સ્ટ્રાઇટમને સક્રિય કરી શકે છે. આ મગજનો તે ભાગ છે જે આનંદ અને પુરસ્કાર સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ગળે લગાવવાના શું ફાયદા છે.
આલિંગન મગજના પુરસ્કાર કેન્દ્ર, વેન્ટ્રલ સ્ટ્રાઇટમને સક્રિય કરી શકે છે. આ મગજનો તે ભાગ છે જે આનંદ અને પુરસ્કાર સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ગળે લગાવવાના શું ફાયદા છે.
5/10
એક –બીજાને ગળે લગાવવાથી અંડોર્ફિન રીલીઝ વધુ બૂસ્ટ થાય છે. જે નેચરલ પેઇન કિલર છે. જે પીડાને ઓછી કરવામાં મદદ કરે છે. તેનાથી અનેક ફાયદા થાય છે.
એક –બીજાને ગળે લગાવવાથી અંડોર્ફિન રીલીઝ વધુ બૂસ્ટ થાય છે. જે નેચરલ પેઇન કિલર છે. જે પીડાને ઓછી કરવામાં મદદ કરે છે. તેનાથી અનેક ફાયદા થાય છે.
6/10
ગળે લગાવવાથી ઓક્સીટોસિન રિલીઝ ટ્રિગર થાય છે. જે હોર્મોન કોર્ટસોલ લેવલને ઓછું કરે છે. તણાવને ઓછો કરે છે. ફિઝિકલ ટચ તણાવને કમ કરીને હેલ્ધ બેનેફિટસ આપે છે.
ગળે લગાવવાથી ઓક્સીટોસિન રિલીઝ ટ્રિગર થાય છે. જે હોર્મોન કોર્ટસોલ લેવલને ઓછું કરે છે. તણાવને ઓછો કરે છે. ફિઝિકલ ટચ તણાવને કમ કરીને હેલ્ધ બેનેફિટસ આપે છે.
7/10
સંશોધન દર્શાવે છે કે, સકારાત્મક શારીરિક ક્રિયાપ્રતિક્રિયાઓ, જેમ કે આલિંગન, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે. આ તણાવ ઘટાડે છે અને ઓક્સીટોસિન મુક્ત કરે છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.
સંશોધન દર્શાવે છે કે, સકારાત્મક શારીરિક ક્રિયાપ્રતિક્રિયાઓ, જેમ કે આલિંગન, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે. આ તણાવ ઘટાડે છે અને ઓક્સીટોસિન મુક્ત કરે છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.
8/10
આલિંગન કરવાથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ઘટાડી શકાય છે. આ હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આલિંગલન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શારીરિક સ્વાસ્થ્ય માટે આ ઉત્તમ છે.
આલિંગન કરવાથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ઘટાડી શકાય છે. આ હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આલિંગલન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શારીરિક સ્વાસ્થ્ય માટે આ ઉત્તમ છે.
9/10
આલિંગન એ એન્ડોર્ફિન્સને બૂસ્ટ કરીને  મૂડને સુધારી શકે છે. તેનાથી મન પ્રસન્ન રહે છે. આલિંગનને કુદરતી મૂડ વધારનાર માનવામાં આવે છે. તેનાથી મગજ સંબંધિત ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.
આલિંગન એ એન્ડોર્ફિન્સને બૂસ્ટ કરીને મૂડને સુધારી શકે છે. તેનાથી મન પ્રસન્ન રહે છે. આલિંગનને કુદરતી મૂડ વધારનાર માનવામાં આવે છે. તેનાથી મગજ સંબંધિત ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.
10/10
આલિંગન અને શારીરિક સ્પર્શ આરામ અને ભાવનાત્મક ટેકો આપે છે. તે તણાવ અને ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ છે. તે ભાવનાત્મક સ્પર્શ આપીને મનને આરામ આપે છે.
આલિંગન અને શારીરિક સ્પર્શ આરામ અને ભાવનાત્મક ટેકો આપે છે. તે તણાવ અને ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ છે. તે ભાવનાત્મક સ્પર્શ આપીને મનને આરામ આપે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget