શોધખોળ કરો

Migraine:માઇગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે ડાયટમાં અચૂક સામેલ કરો આ 5 ફૂડ

Migraine માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. તેમાં મેગ્નેશિયમ હોય છે જે હોર્મોનલ અસંતુલનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી સોજો પણ ઓછો થાય છે

Migraine માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. તેમાં મેગ્નેશિયમ હોય છે જે હોર્મોનલ અસંતુલનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી સોજો પણ ઓછો થાય છે

હેલ્થ ટિપ્સ

1/6
વધુ પડતા સ્ટ્રેસ લેવાથી હાઈ બ્લડ પ્રેશર અને માઈગ્રેનની સમસ્યા થાય છે. માઈગ્રેન હોય ત્યારે ક્યારેક માથામાં હળવો દુખાવો થાય છે તો ક્યારેક ભારે દુખાવો થાય છે. આ પીડા ક્યારેક અસહ્ય બની જાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે શરદી, માનસિક તણાવ, જ્ઞાનતંતુઓમાં તણાવ, થાક, કબજિયાત, નશો, એનિમિયા વગેરેને કારણે માઈગ્રેનની સમસ્યા થાય છે. જો તમે પણ માઈગ્રેનના દર્દી છો અને આ સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો તમારા આહારમાં આ 5 વસ્તુઓને ચોક્કસ સામેલ કરો. આવો જાણીએ
વધુ પડતા સ્ટ્રેસ લેવાથી હાઈ બ્લડ પ્રેશર અને માઈગ્રેનની સમસ્યા થાય છે. માઈગ્રેન હોય ત્યારે ક્યારેક માથામાં હળવો દુખાવો થાય છે તો ક્યારેક ભારે દુખાવો થાય છે. આ પીડા ક્યારેક અસહ્ય બની જાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે શરદી, માનસિક તણાવ, જ્ઞાનતંતુઓમાં તણાવ, થાક, કબજિયાત, નશો, એનિમિયા વગેરેને કારણે માઈગ્રેનની સમસ્યા થાય છે. જો તમે પણ માઈગ્રેનના દર્દી છો અને આ સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો તમારા આહારમાં આ 5 વસ્તુઓને ચોક્કસ સામેલ કરો. આવો જાણીએ
2/6
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. તેમાં મેગ્નેશિયમ હોય છે, જે હોર્મોનલ અસંતુલનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી સોજો પણ ઓછો થાય છે. જો તમને નિયમિત સમયાંતરે માથાનો દુખાવો થતો હોય તો ડાર્ક ચોકલેટ ચોક્કસ ખાઓ.
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. તેમાં મેગ્નેશિયમ હોય છે, જે હોર્મોનલ અસંતુલનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી સોજો પણ ઓછો થાય છે. જો તમને નિયમિત સમયાંતરે માથાનો દુખાવો થતો હોય તો ડાર્ક ચોકલેટ ચોક્કસ ખાઓ.
3/6
જો તમે માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા ઈચ્છો છો તો સી ફૂડસને  ડાયટમાં અવશ્ય સામેલ કરો. આ માટે અઠવાડિયામાં બે વાર ટુના, સૅલ્મોન ફિશ સહિત સીફૂડ ખાઓ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને સોજા  વિરોધી ગુણો જોવા મળે છે, જે માઈગ્રેનમાં મદદરૂપ સાબિત થાય છે.
જો તમે માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા ઈચ્છો છો તો સી ફૂડસને ડાયટમાં અવશ્ય સામેલ કરો. આ માટે અઠવાડિયામાં બે વાર ટુના, સૅલ્મોન ફિશ સહિત સીફૂડ ખાઓ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને સોજા વિરોધી ગુણો જોવા મળે છે, જે માઈગ્રેનમાં મદદરૂપ સાબિત થાય છે.
4/6
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે આમળાના રસનું સેવન પણ કરી શકો છો. તેમાં તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે માઈગ્રેનમાં ફાયદાકારક છે. આ માટે માઈગ્રેનના દર્દીઓએ આમળા અથવા એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઈએ.
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે આમળાના રસનું સેવન પણ કરી શકો છો. તેમાં તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે માઈગ્રેનમાં ફાયદાકારક છે. આ માટે માઈગ્રેનના દર્દીઓએ આમળા અથવા એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઈએ.
5/6
કેળાનું સેવન કરવાથી શરીરમાં તરત જ ઉર્જાનો સંચાર થાય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. પોટેશિયમ યુક્ત ખોરાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.  મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાવાથી બ્લડ સુગર અને માઇગ્રેનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
કેળાનું સેવન કરવાથી શરીરમાં તરત જ ઉર્જાનો સંચાર થાય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. પોટેશિયમ યુક્ત ખોરાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાવાથી બ્લડ સુગર અને માઇગ્રેનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
6/6
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે રોજ બદામ ખાઓ. તેનાથી મેમરી પાવર વધે છે. સાથે જ તેમાં મેગ્નેશિયમ જોવા મળે છે. તેનાથી તણાવ ઓછો થાય છે. આ માટે માઈગ્રેનના દર્દીઓને બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે રોજ બદામ ખાઓ. તેનાથી મેમરી પાવર વધે છે. સાથે જ તેમાં મેગ્નેશિયમ જોવા મળે છે. તેનાથી તણાવ ઓછો થાય છે. આ માટે માઈગ્રેનના દર્દીઓને બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.