શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દૂધમાં આ 5 ચીજો મેળવીને પીવાથી હાડકા થાય છે મજબૂત, નબળાઈ થશે દૂર
Health Tips: બહારના ખોરાકના કારણે લોકોને નાની ઉંમરમાં જ બીમારીઓ થવા લાગી છે. ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ આપણે બહારનું ખાવાનું બંધ કરી શકતા નથી અને આપણે બીમારીનો શિકાર બનીએ છીએ.
![Health Tips: બહારના ખોરાકના કારણે લોકોને નાની ઉંમરમાં જ બીમારીઓ થવા લાગી છે. ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ આપણે બહારનું ખાવાનું બંધ કરી શકતા નથી અને આપણે બીમારીનો શિકાર બનીએ છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/35f38abfbd9069fff41310afd2720d25171076483543576_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
1/8
![દૂધના નિયમિત સેવનના ઘણા ફાયદા છે, પરંતુ જ્યારે આપણે દૂધમાં કેટલીક આયુર્વેદિક દવાઓ મેળવીએ છીએ ત્યારે દૂધ વધુ શક્તિશાળી બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/df65068b2d1cf1e0898fc1a8158df1bb6602a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દૂધના નિયમિત સેવનના ઘણા ફાયદા છે, પરંતુ જ્યારે આપણે દૂધમાં કેટલીક આયુર્વેદિક દવાઓ મેળવીએ છીએ ત્યારે દૂધ વધુ શક્તિશાળી બને છે.
2/8
![દૂધમાં કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન અને એનર્જી હોય છે, જેની મદદથી આપણું શરીર મજબૂત અને સ્વસ્થ રહે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું દૂધમાં મિક્ષ કરીને સેવન કરવામાં આવે તો આપણા શરીરને વધુ ફાયદા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/91eb414899bc7b652cd84efc2be50c47835e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દૂધમાં કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન અને એનર્જી હોય છે, જેની મદદથી આપણું શરીર મજબૂત અને સ્વસ્થ રહે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું દૂધમાં મિક્ષ કરીને સેવન કરવામાં આવે તો આપણા શરીરને વધુ ફાયદા થાય છે.
3/8
![હળદર અને કેસરમાં એન્ટિઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાનો દુખાવો ઓછો કરે છે. તેથી હળદર અને કેસર મિશ્રિત દૂધનું સેવન કરવું ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/0aa0240e4c06d085f3af6ee7f1b9bebfc12ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હળદર અને કેસરમાં એન્ટિઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાનો દુખાવો ઓછો કરે છે. તેથી હળદર અને કેસર મિશ્રિત દૂધનું સેવન કરવું ફાયદાકારક છે.
4/8
![આ સિવાય તમે દૂધમાં બદામ, ખજૂર, અંજીર, ખારક જેવા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને પી શકો છો, તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને નબળાઈ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/4c7b848b1fe8f8dadd504a79b708222252701.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય તમે દૂધમાં બદામ, ખજૂર, અંજીર, ખારક જેવા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને પી શકો છો, તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને નબળાઈ દૂર થાય છે.
5/8
![તમે અળસીના બીજ, કાળા મરી, આદુ અને મધ મિક્સ કરીને દૂધ પણ પી શકો છો, તેનાથી સ્થૂળતા દૂર થશે અને તમારી ત્વચા સારી થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/94904b1eec3b4629f1989fc4a7f3cddca6b38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે અળસીના બીજ, કાળા મરી, આદુ અને મધ મિક્સ કરીને દૂધ પણ પી શકો છો, તેનાથી સ્થૂળતા દૂર થશે અને તમારી ત્વચા સારી થશે.
6/8
![મોટાભાગના લોકો ઠંડા પીણા, જ્યુસ, આઈસ્ક્રીમનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના બદલે દૂધનું સેવન કરવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/106ddf7a55cf701613b9c0612133f5b329e44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોટાભાગના લોકો ઠંડા પીણા, જ્યુસ, આઈસ્ક્રીમનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના બદલે દૂધનું સેવન કરવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.
7/8
![ઘણીવાર એવું જોવા મળે છે કે માત્ર નાના બાળકો જ નહીં પરંતુ વડીલો પણ દૂધ પીવાથી દૂર રહે છે. પરંતુ દૂધ પીવાથી તમારા હાડકા મજબૂત બને છે. તે તણાવ અને ચિંતાને દૂર કરે છે અને વાળ અને ત્વચા માટે પણ વરદાન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/8489af5348ecd3e625c66ca7b33394a77fd61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણીવાર એવું જોવા મળે છે કે માત્ર નાના બાળકો જ નહીં પરંતુ વડીલો પણ દૂધ પીવાથી દૂર રહે છે. પરંતુ દૂધ પીવાથી તમારા હાડકા મજબૂત બને છે. તે તણાવ અને ચિંતાને દૂર કરે છે અને વાળ અને ત્વચા માટે પણ વરદાન છે.
8/8
![દૂધમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે આપણા શરીર માટે પોષક તત્વોનું કામ કરે છે. તેથી જ વ્યક્તિએ પોતાના આહારમાં દૂધનો સમાવેશ કરીને સ્વસ્થ જીવન જીવવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/4ec09a675e913ae41b2354c9c0c7c9ea44a3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દૂધમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે આપણા શરીર માટે પોષક તત્વોનું કામ કરે છે. તેથી જ વ્યક્તિએ પોતાના આહારમાં દૂધનો સમાવેશ કરીને સ્વસ્થ જીવન જીવવું જોઈએ.
Published at : 18 Mar 2024 06:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)