શોધખોળ કરો
Diabetes Fruits: ડાયાબિટીસના દર્દીઓએ રોજ સવારે ઉઠીને ખાવા જોઈએ આ 5 ફળ, કંટ્રોલ થશે બ્લડ શુગર
ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં દર્દીએ બધું સમજી વિચારીને ખાવું પડે છે. તેઓને ઘણી વસ્તુઓ ખાવાનુ મન થાય છે પરંતુ શરીર પર તેની નકારાત્મક અસરોને કારણે તેમને તેનાથી દૂર રહેવું પડે છે.
તસવીર સોશિયલ મીડિયા
1/6

ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં દર્દીએ બધું સમજી વિચારીને ખાવું પડે છે. તેઓને ઘણી વસ્તુઓ ખાવાનુ મન થાય છે પરંતુ શરીર પર તેની નકારાત્મક અસરોને કારણે તેમને તેનાથી દૂર રહેવું પડે છે. એવું કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓએ મીઠાઈઓ અને ખાસ કરીને અત્યંત મીઠા ફળોથી દૂર રહેવું જોઈએ અને તેનું સેવન ન કરવું જોઈએ. પરંતુ એવું નથી કે તે બધા મીઠા ફળોનું સેવન કરી શકતા નથી. જો ડાયાબિટીસના દર્દીઓ આ ફળો ઓછી માત્રામાં લે તો તેમને કોઈ નુકસાન થતું નથી. અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આજે આ લેખમાં અમે તમને આવા ચાર લાલ ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે અને તેનું સેવન કરવાથી તેઓ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે.
2/6

તે સ્વાદમાં મીઠુ હોય છે. પરંતુ આ ફળમાં નેચરલ શુગર હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરતું નથી. જો ડાયાબિટીસના દર્દીઓ રોજ અડધું સફરજન ખાય તો તેમને તેનો ફાયદો મળે છે અને તેમનું બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. સફરજનમાં પોલિફીનોલ્સ પણ હોય છે, જે સ્વાદુપિંડને ઇન્સ્યુલિન રિલીઝ કરવા માટે સ્ટિમ્યૂલેટ કરે છે અને કોષોને શુગર લેવામાં મદદ કરે છે.
Published at : 23 May 2024 07:29 PM (IST)
આગળ જુઓ





















