શોધખોળ કરો
Potato : આ લોકોએ બટાકાનું સેવન ન કરવું જોઈએ, થાય છે આ સમસ્યાઓ
Potato : આ લોકોએ બટાકાનું સેવન ન કરવું જોઈએ, થાય છે આ સમસ્યાઓ
પ્રતિકાત્મક તસવીર
1/7

દરેક ઘરમાં બટાકા ખવાય છે. બટાકાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બટાટા સ્વસ્થ અને પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયર્ન, વિટામિન સી પણ હોય છે.
2/7

તેમ છતા કેટલાક લોકો બટાકાને બિનઆરોગ્યપ્રદ માને છે. નિષ્ણાતોના મતે, આનું કારણ બટાકાને રાંધવાની રીત છે.
Published at : 10 Sep 2024 04:50 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















