શોધખોળ કરો

સર્જરી અગાઉ કેમ ના ખાવું જોઇએ લસણ? જાણો શું છે તેનું કારણ?

તમારે સર્જરીના સાતથી દસ દિવસ અગાઉ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

તમારે સર્જરીના સાતથી દસ દિવસ અગાઉ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ  કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
તમારે ઓપરેશનના સાતથી દસ દિવસ અગાઉ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
તમારે ઓપરેશનના સાતથી દસ દિવસ અગાઉ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
2/6
લસણ રક્તસ્રાવનો સમય વધી શકે છે. લસણ લોહીના ગંઠાવાની સંભાવનાને ઘટાડી શકે છે, જે સર્જરી દરમિયાન અથવા પછી રક્તસ્રાવનું કારણ બની શકે છે.
લસણ રક્તસ્રાવનો સમય વધી શકે છે. લસણ લોહીના ગંઠાવાની સંભાવનાને ઘટાડી શકે છે, જે સર્જરી દરમિયાન અથવા પછી રક્તસ્રાવનું કારણ બની શકે છે.
3/6
લસણ કેટલીક દવાઓની અસરોમાં વધારો કરી શકે છે: લસણ લોહીને પાતળું કરવા માટેની દવાઓ, બ્લડ સુગરને નિયંત્રણ કરતી દવાઓ અને કેટલીક ઓવર-ધ-કાઉન્ટર પેઇન કિલરની અસરોમાં વધારો કરી શકે છે.
લસણ કેટલીક દવાઓની અસરોમાં વધારો કરી શકે છે: લસણ લોહીને પાતળું કરવા માટેની દવાઓ, બ્લડ સુગરને નિયંત્રણ કરતી દવાઓ અને કેટલીક ઓવર-ધ-કાઉન્ટર પેઇન કિલરની અસરોમાં વધારો કરી શકે છે.
4/6
લસણથી એલર્જી થઈ શકે છેઃ કેટલાક લોકોને લસણથી એલર્જી હોય છે. ઓપરેશન અગાઉ તમારે તમારી બધી દવાઓ અને સપ્લીમેન્ટ્સની એક યાદી બનાવવી જોઇએ અને ડોક્ટર સાથે તેના પર ચર્ચા કરવી જોઈએ.
લસણથી એલર્જી થઈ શકે છેઃ કેટલાક લોકોને લસણથી એલર્જી હોય છે. ઓપરેશન અગાઉ તમારે તમારી બધી દવાઓ અને સપ્લીમેન્ટ્સની એક યાદી બનાવવી જોઇએ અને ડોક્ટર સાથે તેના પર ચર્ચા કરવી જોઈએ.
5/6
લસણ બ્લડ સુગરને નિયંત્રિત કરતી દવાઓ, લોહીને પાતળું કરતી દવાઓ અને કેટલીક ઓટીસી પેઇન કિલર દવાઓની અસરોમાં વધારો કરી શકે છે. તે સર્જરી દરમિયાન અથવા પછી રક્તસ્રાવ પણ વધારી શકે છે.
લસણ બ્લડ સુગરને નિયંત્રિત કરતી દવાઓ, લોહીને પાતળું કરતી દવાઓ અને કેટલીક ઓટીસી પેઇન કિલર દવાઓની અસરોમાં વધારો કરી શકે છે. તે સર્જરી દરમિયાન અથવા પછી રક્તસ્રાવ પણ વધારી શકે છે.
6/6
લસણ રક્તસ્રાવ વધારી શકે છે અને બ્લડ પ્રેશરને અસર કરી શકે છે. લસણ બ્લડ સુગર લેવલ પણ ઘટાડી શકે છે.
લસણ રક્તસ્રાવ વધારી શકે છે અને બ્લડ પ્રેશરને અસર કરી શકે છે. લસણ બ્લડ સુગર લેવલ પણ ઘટાડી શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
Embed widget