શોધખોળ કરો
સર્જરી અગાઉ કેમ ના ખાવું જોઇએ લસણ? જાણો શું છે તેનું કારણ?
તમારે સર્જરીના સાતથી દસ દિવસ અગાઉ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

તમારે ઓપરેશનના સાતથી દસ દિવસ અગાઉ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
2/6

લસણ રક્તસ્રાવનો સમય વધી શકે છે. લસણ લોહીના ગંઠાવાની સંભાવનાને ઘટાડી શકે છે, જે સર્જરી દરમિયાન અથવા પછી રક્તસ્રાવનું કારણ બની શકે છે.
Published at : 11 Sep 2024 06:52 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















