શોધખોળ કરો

Pickle Side Effects:શું આપ અથાણાની આ સિઝનને ભરપેટ માણો છો તો સાવધાન, થાય છે આ નુકસાન

pickleSide Effects: દરરોજ અથાણાંનું સેવન કરવાથી તમે હાઈ બીપી, એસિડિટી, ગેસ, હાઈ કોલેસ્ટ્રોલ અને અલ્સર જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો.

pickleSide Effects: દરરોજ અથાણાંનું સેવન કરવાથી તમે હાઈ બીપી, એસિડિટી, ગેસ, હાઈ કોલેસ્ટ્રોલ અને અલ્સર જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો.

અથાણાના સેવનના ગેરફાયદા

1/8
pickleSide Effects: દરરોજ અથાણાંનું સેવન કરવાથી તમે હાઈ બીપી, એસિડિટી, ગેસ, હાઈ કોલેસ્ટ્રોલ અને અલ્સર જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો.
pickleSide Effects: દરરોજ અથાણાંનું સેવન કરવાથી તમે હાઈ બીપી, એસિડિટી, ગેસ, હાઈ કોલેસ્ટ્રોલ અને અલ્સર જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો.
2/8
દરરોજ: થાળીમાં થોડું અથાણું આવી જાય તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. ભારતીય લોકો અથાણાના ખૂબ શોખીન હોય છે. ભોજનનો સ્વાદ વધારતું આ અથાણું સ્વાદિષ્ટ તો ખૂબ છે પરંતુ તેના નુકસાન પણ છે.
દરરોજ: થાળીમાં થોડું અથાણું આવી જાય તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. ભારતીય લોકો અથાણાના ખૂબ શોખીન હોય છે. ભોજનનો સ્વાદ વધારતું આ અથાણું સ્વાદિષ્ટ તો ખૂબ છે પરંતુ તેના નુકસાન પણ છે.
3/8
અથાણામાં સોડિયમ એટલે કે મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ કારણે શરીરમાં કેલ્શિયમનું શોષણ યોગ્ય રીતે થતું નથી અને તેના કારણે હાડકાં નબળા પડી શકે છે. સાંધામાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આર્થરાઈટીસમાં સાંધાને લગતી બીમારીઓ ધરાવતા લોકોને અથાણાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
અથાણામાં સોડિયમ એટલે કે મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ કારણે શરીરમાં કેલ્શિયમનું શોષણ યોગ્ય રીતે થતું નથી અને તેના કારણે હાડકાં નબળા પડી શકે છે. સાંધામાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આર્થરાઈટીસમાં સાંધાને લગતી બીમારીઓ ધરાવતા લોકોને અથાણાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
4/8
અથાણું બનાવવા માટે ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે રોજ અથાણાંનું સેવન કરો છો તો તેનાથી પેટ સંબંધિત ફરિયાદો થઈ શકે છે. પેટમાં એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી અથાણું ખાવાથી પેટમાં અલ્સરનો ખતરો રહે છે.
અથાણું બનાવવા માટે ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે રોજ અથાણાંનું સેવન કરો છો તો તેનાથી પેટ સંબંધિત ફરિયાદો થઈ શકે છે. પેટમાં એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી અથાણું ખાવાથી પેટમાં અલ્સરનો ખતરો રહે છે.
5/8
અથાણાંમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થાય છે જેથી તે  લાંબો સમય તાજુ  રહે.  જેના કારણે શરીરમાં સોજા અને દુખાવાની સમસ્યા થઈ શકે છે.
અથાણાંમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થાય છે જેથી તે લાંબો સમય તાજુ રહે. જેના કારણે શરીરમાં સોજા અને દુખાવાની સમસ્યા થઈ શકે છે.
6/8
અથાણામાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હાઈ બીપીના દર્દી છો, તો તદ તેને અવોઇડ કરવું જ જોઇએ. . અથાણું ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે છે. જે લોકો પહેલાથી જ બીપીના દર્દી છે તેઓએ અથાણું ખાવાનું ટાળવું જોઈએ
અથાણામાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હાઈ બીપીના દર્દી છો, તો તદ તેને અવોઇડ કરવું જ જોઇએ. . અથાણું ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે છે. જે લોકો પહેલાથી જ બીપીના દર્દી છે તેઓએ અથાણું ખાવાનું ટાળવું જોઈએ
7/8
અથાણુંની  એસિડિક પ્રકૃતિ છે. જેથી જો વધુ માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો એસિડિટી અને પેટ સંબંધિત બીમારી થઇ શકે છે.
અથાણુંની એસિડિક પ્રકૃતિ છે. જેથી જો વધુ માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો એસિડિટી અને પેટ સંબંધિત બીમારી થઇ શકે છે.
8/8
અથાણામાં તેલની માત્રા ખૂબ જ વધારે હોય છે, આવી સ્થિતિમાં જો તમે અથાણાંનું વધુ પડતું સેવન કરો છો, તો તમે તેટલા જ તેલનું સેવન કરો છો અને તેનાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે. આનાથી હૃદય રોગનું જોખમ ઘણું વધી જાય છે વેઇટ પણ વધે છે.
અથાણામાં તેલની માત્રા ખૂબ જ વધારે હોય છે, આવી સ્થિતિમાં જો તમે અથાણાંનું વધુ પડતું સેવન કરો છો, તો તમે તેટલા જ તેલનું સેવન કરો છો અને તેનાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે. આનાથી હૃદય રોગનું જોખમ ઘણું વધી જાય છે વેઇટ પણ વધે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget