શોધખોળ કરો
Health Tips: બ્રેકફાસ્ટ ન કરવાથી શરીરને થાય છે આ 5 મોટા નુકસાન
Weight Loss Tips
1/7

સ્ટડીનું એવું તારણ છે કે, નાસ્તો ન કરવાથી ગંભીર બીમારોએ થઇ શકે છે. દિવસભરના આહારમાં સવારનો નાસ્તો ખૂબ જ જરીરી છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
2/7

નાસ્તો અવોઇડ કરવાથી ડાયાબિટિસનું જોખમ વધી જાય છે. હાવર્ડ યુનિવર્સિટીનો એક સ્ટડી રિપોર્ટ મુજબ જે મહિલાઓ બ્રેકફાસ્ટ નથી કરતી તેમાં ટાઇપ ટૂ ડાયાબિટિસનું પ્રમાણ વધી જાય છે.
Published at : 07 Jun 2022 10:03 AM (IST)
આગળ જુઓ





















