શોધખોળ કરો

Health Tips: બ્રેકફાસ્ટ ન કરવાથી શરીરને થાય છે આ 5 મોટા નુકસાન

Weight Loss Tips

1/7
સ્ટડીનું એવું તારણ છે કે, નાસ્તો ન કરવાથી ગંભીર બીમારોએ થઇ શકે છે. દિવસભરના આહારમાં સવારનો નાસ્તો ખૂબ જ જરીરી છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
સ્ટડીનું એવું તારણ છે કે, નાસ્તો ન કરવાથી ગંભીર બીમારોએ થઇ શકે છે. દિવસભરના આહારમાં સવારનો નાસ્તો ખૂબ જ જરીરી છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
2/7
નાસ્તો અવોઇડ કરવાથી ડાયાબિટિસનું જોખમ વધી જાય છે. હાવર્ડ યુનિવર્સિટીનો એક સ્ટડી રિપોર્ટ મુજબ જે મહિલાઓ બ્રેકફાસ્ટ નથી કરતી તેમાં ટાઇપ ટૂ ડાયાબિટિસનું પ્રમાણ વધી જાય છે.
નાસ્તો અવોઇડ કરવાથી ડાયાબિટિસનું જોખમ વધી જાય છે. હાવર્ડ યુનિવર્સિટીનો એક સ્ટડી રિપોર્ટ મુજબ જે મહિલાઓ બ્રેકફાસ્ટ નથી કરતી તેમાં ટાઇપ ટૂ ડાયાબિટિસનું પ્રમાણ વધી જાય છે.
3/7
જો આપની  ધારણા હોય કે બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી વજન ઘટે છે તો એ ભૂલભરેલું છે. રિસર્ચમાં એ વાતની પુષ્ટી થઇ છે કે, રોજ સવારે નાસ્તો કરવાથી આપનું વજન નિયંત્રણમાં ચોક્કસ રહે છે.જે લોકો બ્રેક ફાસ્ટ સ્કિપ કરે છે તે લંચ અને ડિનરમાં ઓવરઇટિંગ કરે છે. જે વજન વધવાનું કારણ બને છે.
જો આપની ધારણા હોય કે બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી વજન ઘટે છે તો એ ભૂલભરેલું છે. રિસર્ચમાં એ વાતની પુષ્ટી થઇ છે કે, રોજ સવારે નાસ્તો કરવાથી આપનું વજન નિયંત્રણમાં ચોક્કસ રહે છે.જે લોકો બ્રેક ફાસ્ટ સ્કિપ કરે છે તે લંચ અને ડિનરમાં ઓવરઇટિંગ કરે છે. જે વજન વધવાનું કારણ બને છે.
4/7
બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી મેટાબોલિઝ્મ પર અસર પણ થાય છે. લાંબા સમય સુધી ન ખાવાથી શરીરની કેલેરી બર્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે.
બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી મેટાબોલિઝ્મ પર અસર પણ થાય છે. લાંબા સમય સુધી ન ખાવાથી શરીરની કેલેરી બર્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે.
5/7
બ્રેકફાસ્ટ ન કરવાથી મોમાં સલાઇવા ઓછી માત્રામાં બને છે. જેના કારણે જીભ પર મોજૂદ બેક્ટેરિયા દૂર નથી થઇ શકતા. જેના કારણે મોંમાં દુર્ગંધ આવે છે
બ્રેકફાસ્ટ ન કરવાથી મોમાં સલાઇવા ઓછી માત્રામાં બને છે. જેના કારણે જીભ પર મોજૂદ બેક્ટેરિયા દૂર નથી થઇ શકતા. જેના કારણે મોંમાં દુર્ગંધ આવે છે
6/7
બ્રેકફાસ્ટ ન કરવાથી બ્લડ સુગર લેવલ ઓછું થાય છે અને તેના કારણે માથામાં દુખાવો, ચક્કર જેવી સમસ્યા થાય છે.
બ્રેકફાસ્ટ ન કરવાથી બ્લડ સુગર લેવલ ઓછું થાય છે અને તેના કારણે માથામાં દુખાવો, ચક્કર જેવી સમસ્યા થાય છે.
7/7
નાસ્તો ન કરવાની અસર માત્ર શરીર પર નહી પરંતુ મગજ પર પણ થાય છે. તેનાથી મૂડ ઓફ થાય છે, ભૂખના કારણે ગુસ્સો પણ વધુ આવે છે, એક રિસર્ચના તારણ મુજબ જે પુરૂષો નાસ્તો કરે છે તે ન કરનારની તુલમાં વધુ શાંત અને મૂડમાં રહે છે.
નાસ્તો ન કરવાની અસર માત્ર શરીર પર નહી પરંતુ મગજ પર પણ થાય છે. તેનાથી મૂડ ઓફ થાય છે, ભૂખના કારણે ગુસ્સો પણ વધુ આવે છે, એક રિસર્ચના તારણ મુજબ જે પુરૂષો નાસ્તો કરે છે તે ન કરનારની તુલમાં વધુ શાંત અને મૂડમાં રહે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર,  વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget