શોધખોળ કરો

Health Tips: બ્રેકફાસ્ટ ન કરવાથી શરીરને થાય છે આ 5 મોટા નુકસાન

Weight Loss Tips

1/7
સ્ટડીનું એવું તારણ છે કે, નાસ્તો ન કરવાથી ગંભીર બીમારોએ થઇ શકે છે. દિવસભરના આહારમાં સવારનો નાસ્તો ખૂબ જ જરીરી છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
સ્ટડીનું એવું તારણ છે કે, નાસ્તો ન કરવાથી ગંભીર બીમારોએ થઇ શકે છે. દિવસભરના આહારમાં સવારનો નાસ્તો ખૂબ જ જરીરી છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
2/7
નાસ્તો અવોઇડ કરવાથી ડાયાબિટિસનું જોખમ વધી જાય છે. હાવર્ડ યુનિવર્સિટીનો એક સ્ટડી રિપોર્ટ મુજબ જે મહિલાઓ બ્રેકફાસ્ટ નથી કરતી તેમાં ટાઇપ ટૂ ડાયાબિટિસનું પ્રમાણ વધી જાય છે.
નાસ્તો અવોઇડ કરવાથી ડાયાબિટિસનું જોખમ વધી જાય છે. હાવર્ડ યુનિવર્સિટીનો એક સ્ટડી રિપોર્ટ મુજબ જે મહિલાઓ બ્રેકફાસ્ટ નથી કરતી તેમાં ટાઇપ ટૂ ડાયાબિટિસનું પ્રમાણ વધી જાય છે.
3/7
જો આપની  ધારણા હોય કે બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી વજન ઘટે છે તો એ ભૂલભરેલું છે. રિસર્ચમાં એ વાતની પુષ્ટી થઇ છે કે, રોજ સવારે નાસ્તો કરવાથી આપનું વજન નિયંત્રણમાં ચોક્કસ રહે છે.જે લોકો બ્રેક ફાસ્ટ સ્કિપ કરે છે તે લંચ અને ડિનરમાં ઓવરઇટિંગ કરે છે. જે વજન વધવાનું કારણ બને છે.
જો આપની ધારણા હોય કે બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી વજન ઘટે છે તો એ ભૂલભરેલું છે. રિસર્ચમાં એ વાતની પુષ્ટી થઇ છે કે, રોજ સવારે નાસ્તો કરવાથી આપનું વજન નિયંત્રણમાં ચોક્કસ રહે છે.જે લોકો બ્રેક ફાસ્ટ સ્કિપ કરે છે તે લંચ અને ડિનરમાં ઓવરઇટિંગ કરે છે. જે વજન વધવાનું કારણ બને છે.
4/7
બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી મેટાબોલિઝ્મ પર અસર પણ થાય છે. લાંબા સમય સુધી ન ખાવાથી શરીરની કેલેરી બર્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે.
બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી મેટાબોલિઝ્મ પર અસર પણ થાય છે. લાંબા સમય સુધી ન ખાવાથી શરીરની કેલેરી બર્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે.
5/7
બ્રેકફાસ્ટ ન કરવાથી મોમાં સલાઇવા ઓછી માત્રામાં બને છે. જેના કારણે જીભ પર મોજૂદ બેક્ટેરિયા દૂર નથી થઇ શકતા. જેના કારણે મોંમાં દુર્ગંધ આવે છે
બ્રેકફાસ્ટ ન કરવાથી મોમાં સલાઇવા ઓછી માત્રામાં બને છે. જેના કારણે જીભ પર મોજૂદ બેક્ટેરિયા દૂર નથી થઇ શકતા. જેના કારણે મોંમાં દુર્ગંધ આવે છે
6/7
બ્રેકફાસ્ટ ન કરવાથી બ્લડ સુગર લેવલ ઓછું થાય છે અને તેના કારણે માથામાં દુખાવો, ચક્કર જેવી સમસ્યા થાય છે.
બ્રેકફાસ્ટ ન કરવાથી બ્લડ સુગર લેવલ ઓછું થાય છે અને તેના કારણે માથામાં દુખાવો, ચક્કર જેવી સમસ્યા થાય છે.
7/7
નાસ્તો ન કરવાની અસર માત્ર શરીર પર નહી પરંતુ મગજ પર પણ થાય છે. તેનાથી મૂડ ઓફ થાય છે, ભૂખના કારણે ગુસ્સો પણ વધુ આવે છે, એક રિસર્ચના તારણ મુજબ જે પુરૂષો નાસ્તો કરે છે તે ન કરનારની તુલમાં વધુ શાંત અને મૂડમાં રહે છે.
નાસ્તો ન કરવાની અસર માત્ર શરીર પર નહી પરંતુ મગજ પર પણ થાય છે. તેનાથી મૂડ ઓફ થાય છે, ભૂખના કારણે ગુસ્સો પણ વધુ આવે છે, એક રિસર્ચના તારણ મુજબ જે પુરૂષો નાસ્તો કરે છે તે ન કરનારની તુલમાં વધુ શાંત અને મૂડમાં રહે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું-  'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Embed widget