શોધખોળ કરો

Women health : અનિયમિત માસિક ચક્ર અને થાઇરોઇડની બીમારીમાં આ એક ઔષઘ છે અકસીર, આ રીતે કરો સેવન

અશ્વગંધા

1/5
અશ્વગંધા લાભદાયી આયુર્વેદિક દવાઓમાંની એક છે. અશ્વગંધા એક પ્રાચીન ઔષધીય વનસ્પતિ છે, જે અનેક રોગોથી બચાવે છે. અશ્વગંધા અનેક જીવલેણ રોગોમાં ફાયદાકારક છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, સોજા  વિરોધી, તાણ વિરોધી ગુણ છે, તે એન્ટીબેક્ટેરિયલ એજન્ટ છે અને રોગપ્રતિકારક શક્તિને સુધારવા માટેના ઘણા ગુણધર્મો છે.
અશ્વગંધા લાભદાયી આયુર્વેદિક દવાઓમાંની એક છે. અશ્વગંધા એક પ્રાચીન ઔષધીય વનસ્પતિ છે, જે અનેક રોગોથી બચાવે છે. અશ્વગંધા અનેક જીવલેણ રોગોમાં ફાયદાકારક છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, સોજા વિરોધી, તાણ વિરોધી ગુણ છે, તે એન્ટીબેક્ટેરિયલ એજન્ટ છે અને રોગપ્રતિકારક શક્તિને સુધારવા માટેના ઘણા ગુણધર્મો છે.
2/5
અશ્વગંધા વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. અશ્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ચયાપચયને વેગ આપે છે. આવી સ્થિતિમાં ચરબી બર્ન કરવા માટે અશ્વગંધાનું સેવન કરી શકાય છે. જે મહિલાઓનું વજન વધારે છે તે અશ્વગંધાનો ઉપયોગ કરી શકે છે.
અશ્વગંધા વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. અશ્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ચયાપચયને વેગ આપે છે. આવી સ્થિતિમાં ચરબી બર્ન કરવા માટે અશ્વગંધાનું સેવન કરી શકાય છે. જે મહિલાઓનું વજન વધારે છે તે અશ્વગંધાનો ઉપયોગ કરી શકે છે.
3/5
પુરુષો કરતાં સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં જે મહિલાઓને થાઈરોઈડની સમસ્યા હોય તેમના માટે અશ્વગંધાનું સેવન ફાયદાકારક છે. અશ્વગંધાનું મૂળ થાઈરોઈડની સમસ્યામાં દવા તરીકે કરી શકાય  છે.
પુરુષો કરતાં સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં જે મહિલાઓને થાઈરોઈડની સમસ્યા હોય તેમના માટે અશ્વગંધાનું સેવન ફાયદાકારક છે. અશ્વગંધાનું મૂળ થાઈરોઈડની સમસ્યામાં દવા તરીકે કરી શકાય છે.
4/5
જે મહિલાઓને પીરિયડ્સમાં વિલંબ, અનિયમિત માસિક ચક્ર, પીરિયડ્સમાં દુખાવો,  પ્રજનનક્ષમતા સમસ્યાઓ, મેનોપોઝ દરમિયાન શારીરિક ફેરફારો અને ચહેરા પર  વાળની વૃદ્ધિની સમસ્યામાં  અશ્વગંધા લેવી જોઈએ. આ બધી સમસ્યાઓમાં અશ્વગંધા અસરકારક છે.
જે મહિલાઓને પીરિયડ્સમાં વિલંબ, અનિયમિત માસિક ચક્ર, પીરિયડ્સમાં દુખાવો, પ્રજનનક્ષમતા સમસ્યાઓ, મેનોપોઝ દરમિયાન શારીરિક ફેરફારો અને ચહેરા પર વાળની વૃદ્ધિની સમસ્યામાં અશ્વગંધા લેવી જોઈએ. આ બધી સમસ્યાઓમાં અશ્વગંધા અસરકારક છે.
5/5
ઘણીવાર, તણાવ સ્ત્રી પણ  ઘણી સમસ્યાઓનું કારણ બને છે, જેમાં સ્ત્રીની પ્રજનન સમસ્યાઓનો સમાવેશ થાય છે જે હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે. આ સ્થિતિમાં અશ્વગંધાનું સેવન ફાયદાકારક છે. અશ્વગંધાનું સેવન પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે અને માસિક ચક્રને નિયમિત કરે છે.
ઘણીવાર, તણાવ સ્ત્રી પણ ઘણી સમસ્યાઓનું કારણ બને છે, જેમાં સ્ત્રીની પ્રજનન સમસ્યાઓનો સમાવેશ થાય છે જે હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે. આ સ્થિતિમાં અશ્વગંધાનું સેવન ફાયદાકારક છે. અશ્વગંધાનું સેવન પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે અને માસિક ચક્રને નિયમિત કરે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget