શોધખોળ કરો

Parenting Tips: બ્રેસ્ટ મિલ્ક વધારવા ધ્યાનમાં રાખો આ વાત, બાળકની માતાને થશે અનેક ફાયદા

Parenting Tips:મોટાભાગની સ્તનપાન કરાવતી મહિલાઓ ઓછા બ્રેસ્ટ મિલ્કના કારણે પરેશાન હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરશો નહીં

Parenting Tips:મોટાભાગની સ્તનપાન કરાવતી મહિલાઓ ઓછા બ્રેસ્ટ મિલ્કના કારણે પરેશાન હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરશો નહીં

પ્રતિકાત્મક તસવીર

1/6
મોટાભાગની સ્તનપાન કરાવતી મહિલાઓ ઓછા બ્રેસ્ટ મિલ્કના કારણે પરેશાન હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરશો નહીં. તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો જે મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક ઓછું આવે છે તેમણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
મોટાભાગની સ્તનપાન કરાવતી મહિલાઓ ઓછા બ્રેસ્ટ મિલ્કના કારણે પરેશાન હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરશો નહીં. તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો જે મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક ઓછું આવે છે તેમણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
2/6
માતાનું દૂધ બાળક માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલીક મહિલાઓને બ્રેસ્ટ મિલ્ક ઓછું આવતું હોવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
માતાનું દૂધ બાળક માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલીક મહિલાઓને બ્રેસ્ટ મિલ્ક ઓછું આવતું હોવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
3/6
ઓછા બ્રેસ્ટ મિલ્કની સમસ્યા વિશે ચિંતા કરશો નહીં. આજે અમે તમને બ્રેસ્ટ મિલ્ક વધારવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું.
ઓછા બ્રેસ્ટ મિલ્કની સમસ્યા વિશે ચિંતા કરશો નહીં. આજે અમે તમને બ્રેસ્ટ મિલ્ક વધારવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું.
4/6
બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે બાળકને સ્તનપાન કરાવતા અગાઉ ગરમ શેક લો. આનાથી બ્રેસ્ટ મિલ્કને બહાર આવવામાં સરળતા રહેશે. તમે બ્રેસ્ટ મિલ્ક બહાર કાઢવા માટે પંપનો પણ ઉપયોગ કરી શકો છો.
બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે બાળકને સ્તનપાન કરાવતા અગાઉ ગરમ શેક લો. આનાથી બ્રેસ્ટ મિલ્કને બહાર આવવામાં સરળતા રહેશે. તમે બ્રેસ્ટ મિલ્ક બહાર કાઢવા માટે પંપનો પણ ઉપયોગ કરી શકો છો.
5/6
આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓએ લીલા શાકભાજી, ફળો, કઠોળ, દૂધ અને દહીં જેવો પૌષ્ટિક આહાર ખાવો જોઇએ.
આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓએ લીલા શાકભાજી, ફળો, કઠોળ, દૂધ અને દહીં જેવો પૌષ્ટિક આહાર ખાવો જોઇએ.
6/6
આ સિવાય એવા પ્રવાહીનું સેવન કરો, જે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે ફળોનો રસ, દૂધ, પાણી વગેરે. સ્તનપાન કરાવતી મહિલાઓએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને તણાવથી બચવું જોઈએ. આવી મહિલાઓએ દરરોજ યોગ, ધ્યાન અને કસરત પણ કરવી જોઈએ.
આ સિવાય એવા પ્રવાહીનું સેવન કરો, જે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે ફળોનો રસ, દૂધ, પાણી વગેરે. સ્તનપાન કરાવતી મહિલાઓએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને તણાવથી બચવું જોઈએ. આવી મહિલાઓએ દરરોજ યોગ, ધ્યાન અને કસરત પણ કરવી જોઈએ.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget