શોધખોળ કરો
અમદાવાદઃ મેથ્સના જાણીતા શિક્ષકે 14મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો, માનસિક બીમારીથી પીડાતા હતા
1/4

હાલમાં પોલીસે શિક્ષકના પડવાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. આ બાદ પોલીસ બિલ્ડીંગના અન્ય લોકો સાથે પૂછપરછ કરી શકે છે. હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે. (તમામ તસવીર સૌજન્યઃ પાર્થ ટાંક ફેસબુક)
2/4

પાર્થ ટાંક ધરણીધર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ મેથ્સના કોચિંગ ક્લાસ ચલાવતા હતા. મૃતકને માનસિક બીમારી હતી, જેના કારણે તેણે આ અંતિમ પગલું હોવાની શક્યતા છે. આ અંગે એમ ડિવિઝનના એસીપી વી જી પટેલના જણાવ્યાં પ્રમાણે, પાર્થ ટાંક વર્ષ 2012થી માનસિક અસ્વસ્થ હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી.
Published at :
આગળ જુઓ





















