શોધખોળ કરો
Ahmedabad Plane Crash: એર ઈન્ડિયા પ્લેન ક્રેશ બાદ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઇ આર્મી, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા CM
એર ઇન્ડિયાએ પુષ્ટી કરી હતી કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી ક્રેશ થઈ ગઈ હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉડાન ભરેલા બોઇંગ 787-8 વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા.
આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે.
1/7

એર ઇન્ડિયાએ પુષ્ટી કરી હતી કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી ક્રેશ થઈ ગઈ હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉડાન ભરેલા બોઇંગ 787-8 વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમે વધુ માહિતી પૂરી પાડવા માટે એક સમર્પિત હેલ્પલાઇન નંબર 1800 5691 444 પણ જાહેર કર્યો છે.
2/7

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમદાવાદ વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે આ દુઃખની ઘડીમાં હું પીડિત પરિવારો સાથે છું. પુતિને રાષ્ટ્રપતિ અને પીએમ મોદી પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી છે.
Published at : 12 Jun 2025 05:20 PM (IST)
આગળ જુઓ





















