શોધખોળ કરો
Ram Mandir: ક્લબ O7 ખાતે 51000 દીવા પ્રગટાવી દિપોત્સવની ઉજવણી, જુઓ તસવીરો
Ram Mandir: ક્લબ O7 ખાતે 51000 દીવા પ્રગટાવી દિપોત્સવની ઉજવણી, જુઓ તસવીરો

દીવા પ્રગટાવી દિપોત્સવની ઉજવણી
1/6

અમદાવાદ: સોમવારે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો અને 500 વર્ષ પછી રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા.
2/6

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં ઠેર ઠેર દિવાળી જેવો માહોલ છે.
3/6

અમદાવાદમાં શેલમાં આવેલી ક્લબ O7 ખાતે 51000 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
4/6

આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે ક્લબ O7 માં દિપોત્સવની ઉજવણી કરાઈ હતી.
5/6

આ દિપોત્સવમાં O7 ક્લબના મેમ્બરોએ પરિવાર સાથે ભાગ લીધો હતો.
6/6

ભવ્ય દિપોત્સવની ઉજવણીમાં લોકોમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યા હતા.
Published at : 22 Jan 2024 10:53 PM (IST)
આગળ જુઓ
Advertisement