શોધખોળ કરો
Ahmedabad Plane Crash: ભાવનગરનો મેડીકલ વિદ્યાર્થી જમવા ગયોને મળ્યું મોત, મતૃદહે ગામમાં પહોંચતા કાળો કલ્પાંત
Ahmedabad Plane Crash: ભાવનગરનો મેડીકલ વિદ્યાર્થી જમવા ગયોને મળ્યું મોત, મતૃદહે ગામમાં પહોંચતા કાળો કલ્પાંત
ભાવનગરનો મેડીકલ વિદ્યાર્થી જમવા ગયોને મળ્યું મોત
1/5

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈ ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 241 લોકોના મોત થયા છે. માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. આ સિવાય પ્લેન જ્યાં ક્રેશ થયું તે બીજે મેડીકલના મેસમાં પણ તબીબી વિદ્યાર્થીઓ જમતા હતા તેમના પણ મોત થયા છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં ભાવનગરના આશાસ્પદ તબીબી વિદ્યાર્થી રાકેશ દિયોરાનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે.
2/5

ખેતી કામ સાથે સંકળાયેલ પરિવારના આશાસ્પદ મેડિકલ સ્ટુડન્ટનું અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. રાકેશ દિયોરા બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. ગઈકાલે પ્લેન દુર્ઘટનામાં આ યુવાનનું મોત નીપજ્યું છે. હાલ તેમની ડેડબોડીને તેમના ગામ લાવવામાં આવી છે.
Published at : 13 Jun 2025 04:12 PM (IST)
આગળ જુઓ





















