શોધખોળ કરો

Ticket Cancelation Tips: ટ્રેનમાં ટિકિટ કેન્સલ કરાવતી વખતે કરશો આ ભૂલ તો નહિ મળે રિફંડ

ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી છે.

ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી
ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી
2/6
જો તમે તમારી ટ્રેનની ટિકિટ રદ કરશો તો તમને કેટલું રિફંડ મળશે? તમારે નિયમો વિશે પણ જાણવું જોઈએ જેમ કે કેટલો ચાર્જ કાપવામાં આવશે અને તેની પ્રક્રિયા શું છે. રેલવેના આ નિયમો જાણીને તમે નુકસાનથી બચી શકો છો.
જો તમે તમારી ટ્રેનની ટિકિટ રદ કરશો તો તમને કેટલું રિફંડ મળશે? તમારે નિયમો વિશે પણ જાણવું જોઈએ જેમ કે કેટલો ચાર્જ કાપવામાં આવશે અને તેની પ્રક્રિયા શું છે. રેલવેના આ નિયમો જાણીને તમે નુકસાનથી બચી શકો છો.
3/6
જો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ થઈ ગઈ હોય અને તમે તેને રદ કરો છો, તો તે તમારા ખાતામાં રિફંડ મોકલવામાં આવશે.
જો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ થઈ ગઈ હોય અને તમે તેને રદ કરો છો, તો તે તમારા ખાતામાં રિફંડ મોકલવામાં આવશે.
4/6
IRCTC યુઝર્સના ખાતામાં ડિજિટલ રીતે પૈસા મોકલે છે. કેટલીક ટિકિટો એવી પણ છે જેના કેન્સલેશન પર કોઈ રિફંડ આપવામાં આવતું નથી.
IRCTC યુઝર્સના ખાતામાં ડિજિટલ રીતે પૈસા મોકલે છે. કેટલીક ટિકિટો એવી પણ છે જેના કેન્સલેશન પર કોઈ રિફંડ આપવામાં આવતું નથી.
5/6
જો તમે રેલવેમાં બુકિંગ કરાવ્યું છે અને ટ્રેનની ટિકિટ કન્ફર્મ છે. આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરતી વખતે ખાસ કાળજી લેવી પડશે. ટિકિટ કેન્સલ કરાવવા પર તમને રેલવેના નિયમો અનુસાર રિફંડ આપવામાં આવે છે.
જો તમે રેલવેમાં બુકિંગ કરાવ્યું છે અને ટ્રેનની ટિકિટ કન્ફર્મ છે. આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરતી વખતે ખાસ કાળજી લેવી પડશે. ટિકિટ કેન્સલ કરાવવા પર તમને રેલવેના નિયમો અનુસાર રિફંડ આપવામાં આવે છે.
6/6
જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાનના 4 કલાક પહેલા રદ કરવામાં આવે તો જ રિફંડ આપવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પણ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે, જો તમે કરન્ટમાં ટિકિટ લીધી હોય અને તે કન્ફર્મ થઈ જાય તો પણ તમને રિફંડ મળશે નહીં.
જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાનના 4 કલાક પહેલા રદ કરવામાં આવે તો જ રિફંડ આપવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પણ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે, જો તમે કરન્ટમાં ટિકિટ લીધી હોય અને તે કન્ફર્મ થઈ જાય તો પણ તમને રિફંડ મળશે નહીં.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget