શોધખોળ કરો

Ticket Cancelation Tips: ટ્રેનમાં ટિકિટ કેન્સલ કરાવતી વખતે કરશો આ ભૂલ તો નહિ મળે રિફંડ

ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી છે.

ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી
ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી
2/6
જો તમે તમારી ટ્રેનની ટિકિટ રદ કરશો તો તમને કેટલું રિફંડ મળશે? તમારે નિયમો વિશે પણ જાણવું જોઈએ જેમ કે કેટલો ચાર્જ કાપવામાં આવશે અને તેની પ્રક્રિયા શું છે. રેલવેના આ નિયમો જાણીને તમે નુકસાનથી બચી શકો છો.
જો તમે તમારી ટ્રેનની ટિકિટ રદ કરશો તો તમને કેટલું રિફંડ મળશે? તમારે નિયમો વિશે પણ જાણવું જોઈએ જેમ કે કેટલો ચાર્જ કાપવામાં આવશે અને તેની પ્રક્રિયા શું છે. રેલવેના આ નિયમો જાણીને તમે નુકસાનથી બચી શકો છો.
3/6
જો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ થઈ ગઈ હોય અને તમે તેને રદ કરો છો, તો તે તમારા ખાતામાં રિફંડ મોકલવામાં આવશે.
જો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ થઈ ગઈ હોય અને તમે તેને રદ કરો છો, તો તે તમારા ખાતામાં રિફંડ મોકલવામાં આવશે.
4/6
IRCTC યુઝર્સના ખાતામાં ડિજિટલ રીતે પૈસા મોકલે છે. કેટલીક ટિકિટો એવી પણ છે જેના કેન્સલેશન પર કોઈ રિફંડ આપવામાં આવતું નથી.
IRCTC યુઝર્સના ખાતામાં ડિજિટલ રીતે પૈસા મોકલે છે. કેટલીક ટિકિટો એવી પણ છે જેના કેન્સલેશન પર કોઈ રિફંડ આપવામાં આવતું નથી.
5/6
જો તમે રેલવેમાં બુકિંગ કરાવ્યું છે અને ટ્રેનની ટિકિટ કન્ફર્મ છે. આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરતી વખતે ખાસ કાળજી લેવી પડશે. ટિકિટ કેન્સલ કરાવવા પર તમને રેલવેના નિયમો અનુસાર રિફંડ આપવામાં આવે છે.
જો તમે રેલવેમાં બુકિંગ કરાવ્યું છે અને ટ્રેનની ટિકિટ કન્ફર્મ છે. આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરતી વખતે ખાસ કાળજી લેવી પડશે. ટિકિટ કેન્સલ કરાવવા પર તમને રેલવેના નિયમો અનુસાર રિફંડ આપવામાં આવે છે.
6/6
જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાનના 4 કલાક પહેલા રદ કરવામાં આવે તો જ રિફંડ આપવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પણ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે, જો તમે કરન્ટમાં ટિકિટ લીધી હોય અને તે કન્ફર્મ થઈ જાય તો પણ તમને રિફંડ મળશે નહીં.
જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાનના 4 કલાક પહેલા રદ કરવામાં આવે તો જ રિફંડ આપવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પણ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે, જો તમે કરન્ટમાં ટિકિટ લીધી હોય અને તે કન્ફર્મ થઈ જાય તો પણ તમને રિફંડ મળશે નહીં.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Farmers: રાજ્યના ખેડૂતોના હિતમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 15 હજાર ખેડૂતોને મળશે પાક વીમાની રકમ
Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget