શોધખોળ કરો
Ticket Cancelation Tips: ટ્રેનમાં ટિકિટ કેન્સલ કરાવતી વખતે કરશો આ ભૂલ તો નહિ મળે રિફંડ
ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી
2/6

જો તમે તમારી ટ્રેનની ટિકિટ રદ કરશો તો તમને કેટલું રિફંડ મળશે? તમારે નિયમો વિશે પણ જાણવું જોઈએ જેમ કે કેટલો ચાર્જ કાપવામાં આવશે અને તેની પ્રક્રિયા શું છે. રેલવેના આ નિયમો જાણીને તમે નુકસાનથી બચી શકો છો.
Published at : 10 Dec 2023 09:24 AM (IST)
આગળ જુઓ



















