શોધખોળ કરો

Ticket Cancelation Tips: ટ્રેનમાં ટિકિટ કેન્સલ કરાવતી વખતે કરશો આ ભૂલ તો નહિ મળે રિફંડ

ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી છે.

ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી
ઘણી વખત એવું બને છે કે, પ્લાનમાં અચાનક ફેરફારને કારણે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે ટ્રેન ટિકિટના કેન્સલેશન, રિફંડ અને અન્ય નિયમો વિશે જાણવું જરૂરી
2/6
જો તમે તમારી ટ્રેનની ટિકિટ રદ કરશો તો તમને કેટલું રિફંડ મળશે? તમારે નિયમો વિશે પણ જાણવું જોઈએ જેમ કે કેટલો ચાર્જ કાપવામાં આવશે અને તેની પ્રક્રિયા શું છે. રેલવેના આ નિયમો જાણીને તમે નુકસાનથી બચી શકો છો.
જો તમે તમારી ટ્રેનની ટિકિટ રદ કરશો તો તમને કેટલું રિફંડ મળશે? તમારે નિયમો વિશે પણ જાણવું જોઈએ જેમ કે કેટલો ચાર્જ કાપવામાં આવશે અને તેની પ્રક્રિયા શું છે. રેલવેના આ નિયમો જાણીને તમે નુકસાનથી બચી શકો છો.
3/6
જો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ થઈ ગઈ હોય અને તમે તેને રદ કરો છો, તો તે તમારા ખાતામાં રિફંડ મોકલવામાં આવશે.
જો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ થઈ ગઈ હોય અને તમે તેને રદ કરો છો, તો તે તમારા ખાતામાં રિફંડ મોકલવામાં આવશે.
4/6
IRCTC યુઝર્સના ખાતામાં ડિજિટલ રીતે પૈસા મોકલે છે. કેટલીક ટિકિટો એવી પણ છે જેના કેન્સલેશન પર કોઈ રિફંડ આપવામાં આવતું નથી.
IRCTC યુઝર્સના ખાતામાં ડિજિટલ રીતે પૈસા મોકલે છે. કેટલીક ટિકિટો એવી પણ છે જેના કેન્સલેશન પર કોઈ રિફંડ આપવામાં આવતું નથી.
5/6
જો તમે રેલવેમાં બુકિંગ કરાવ્યું છે અને ટ્રેનની ટિકિટ કન્ફર્મ છે. આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરતી વખતે ખાસ કાળજી લેવી પડશે. ટિકિટ કેન્સલ કરાવવા પર તમને રેલવેના નિયમો અનુસાર રિફંડ આપવામાં આવે છે.
જો તમે રેલવેમાં બુકિંગ કરાવ્યું છે અને ટ્રેનની ટિકિટ કન્ફર્મ છે. આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરતી વખતે ખાસ કાળજી લેવી પડશે. ટિકિટ કેન્સલ કરાવવા પર તમને રેલવેના નિયમો અનુસાર રિફંડ આપવામાં આવે છે.
6/6
જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાનના 4 કલાક પહેલા રદ કરવામાં આવે તો જ રિફંડ આપવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પણ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે, જો તમે કરન્ટમાં ટિકિટ લીધી હોય અને તે કન્ફર્મ થઈ જાય તો પણ તમને રિફંડ મળશે નહીં.
જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાનના 4 કલાક પહેલા રદ કરવામાં આવે તો જ રિફંડ આપવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પણ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે, જો તમે કરન્ટમાં ટિકિટ લીધી હોય અને તે કન્ફર્મ થઈ જાય તો પણ તમને રિફંડ મળશે નહીં.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget