શોધખોળ કરો
મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે...શું બંધ કરાવવું જરુરી છે ?
મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે...શું બંધ કરાવવું જરુરી છે ?
તસવીર સોશિયલ મીડિયા
1/6

જો તમે ભારતમાં રહો છો તો આધાર કાર્ડ વગર તમારું કોઈપણ કાર્ય પૂર્ણ માનવામાં આવશે નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પામેલા લોકોના આધાર કાર્ડનું શું થાય છે ?
2/6

તમારે બેંક ખાતું ખોલાવવું હોય કે પાસપોર્ટ બનાવવો હોય કે જમીન ખરીદવી હોય આધાર કાર્ડ જરૂરી છે.
Published at : 10 Nov 2023 09:48 PM (IST)
આગળ જુઓ





















