શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Year Ender 2023: આ દિગ્ગજ કારોબારીઓએ વર્ષ 2023માં દુનિયાના કહ્યું અલવિદા, એક ગુજરાતી પણ સામેલ
Flash Back 2023: સુબ્રત રોય સહારાથી લઈ કેશુબ મહિન્દ્રા સુધી 2023માં અનેક બિઝનેસમેને દુનિયાને અલવિદા કહ્યું.
![Flash Back 2023: સુબ્રત રોય સહારાથી લઈ કેશુબ મહિન્દ્રા સુધી 2023માં અનેક બિઝનેસમેને દુનિયાને અલવિદા કહ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/2879ca495ff87362c16d400d6c3541f9170338236315176_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઈલ તસવીર
1/7
![Top Indian Industrialists Who Passed Away in 2023: વર્ષ 2023માં બિઝનેસ જગતની અનેક મોટી હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું. આવો જાણીએ આ બિઝનેસમેન વિશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/1f669704b517881235e3a779253d743c5bf0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Top Indian Industrialists Who Passed Away in 2023: વર્ષ 2023માં બિઝનેસ જગતની અનેક મોટી હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું. આવો જાણીએ આ બિઝનેસમેન વિશે.
2/7
![મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ કેશુબ મહિન્દ્રાએ વર્ષ 2023માં દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. 12 એપ્રિલ 2023 ના રોજ 99 વર્ષની વયે તેમનું અવસાન થયું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/e6e5071c220a619db18a86c9e2cf66751f6a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ કેશુબ મહિન્દ્રાએ વર્ષ 2023માં દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. 12 એપ્રિલ 2023 ના રોજ 99 વર્ષની વયે તેમનું અવસાન થયું.
3/7
![હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું લંડનમાં નિધન થયું. તેમણે 17 મે, 2023ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/3bd577441e5fc95eeb298abfac1ff24a00985.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું લંડનમાં નિધન થયું. તેમણે 17 મે, 2023ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
4/7
![અગ્રણી રિટેલ કંપની લેન્ડમાર્ક ગ્રુપના સ્થાપક મુકેશ મિકી જગતિયાનીએ 26 મે, 2023ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તેઓ 70 વર્ષના હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/95ace431edf48ee68fddddfd746e4f217cdba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અગ્રણી રિટેલ કંપની લેન્ડમાર્ક ગ્રુપના સ્થાપક મુકેશ મિકી જગતિયાનીએ 26 મે, 2023ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તેઓ 70 વર્ષના હતા.
5/7
![ઓનલાઈન ફર્નિચર કંપની પેપરફ્રાઈના સહ-સ્થાપક અંબરીશ મૂર્તિનું 7 ઓગસ્ટ, 2023ના રોજ લેહમાં હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. તેઓ 51 વર્ષના હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/b64e5fd82ad063653a617f08853c22a902571.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓનલાઈન ફર્નિચર કંપની પેપરફ્રાઈના સહ-સ્થાપક અંબરીશ મૂર્તિનું 7 ઓગસ્ટ, 2023ના રોજ લેહમાં હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. તેઓ 51 વર્ષના હતા.
6/7
![વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું 22 ઓક્ટોબર, 2023ના રોજ અવસાન થયું હતું. બ્રેઈન હેમરેજને કારણે તેનું મૃત્યુ થયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/75b8dcf24a913b031f32dcc63884217e79cb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું 22 ઓક્ટોબર, 2023ના રોજ અવસાન થયું હતું. બ્રેઈન હેમરેજને કારણે તેનું મૃત્યુ થયું હતું.
7/7
![સહારા ગ્રુપના ચીફ સુબ્રત રોય સહારાએ 14 નવેમ્બર, 2023ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 75 વર્ષના હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/cf96ec85f4c1eec7d02a95a43a57103686269.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સહારા ગ્રુપના ચીફ સુબ્રત રોય સહારાએ 14 નવેમ્બર, 2023ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 75 વર્ષના હતા.
Published at : 24 Dec 2023 07:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)