શોધખોળ કરો
રાજ્યમાં વરસાદથી 421 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ, પોરબંદરમાં સૌથી વધુ અસર
Gujarat Monsoon: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દ્વારકામાં જળપ્રલય થયો છે, તો સુરતમાં ખાડીપુરની સ્થિતિ ઉદભવી છે.

રાજ્યમાં પડેલા વરસાદને પગલે 421 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
1/6

11 સ્ટેટ ના અને 384 પંચાયત હસ્તકના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. રાજ્યના 26 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
2/6

સૌથી વધુ પોરબંદર જિલ્લામાં 93 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે, જ્યારે જૂનાગઢ જિલ્લામાં 76 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
3/6

વલસાડ જિલ્લામાં 59 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 51 રસ્તાઓ અને સુરત જિલ્લામાં 40 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
4/6

કચ્છ અને તાપી જિલ્લામાં 24 -24 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ
5/6

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 19 જ્યારે જામનગર જિલ્લામાં 12 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.
6/6

રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 23 Jul 2024 07:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
