શોધખોળ કરો
અમરેલીમાં બસ પોર્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ, નાગનાથ મંદિરમાં કર્યા દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે અમરેલીમાં નાગનાથ મહાદેવના મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
1/6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે અમરેલીમાં નાગનાથ મહાદેવના મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. દરમિયાન શહેરના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું સન્માન અને અભિવાદન કર્યું હતું.
2/6

અમરેલીમાં તેમણે નાગનાથ મહાદેવના દર્શન કરી અને પૂજા અર્ચના કરી હતી. અમરેલીના મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓ તેમજ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું
Published at : 20 Sep 2024 01:03 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















