શોધખોળ કરો

Rain Maps: આજે ઉત્તર ગુજરાતમાં આગાહી, આગામી 8 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં થશે મેઘતાંડવ, જુઓ વરસાદી મેપ તસવીરો

આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ત્રણ વરસાદ સિસ્ટમો સક્રિય થઇ ગઇ છે

આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ત્રણ વરસાદ સિસ્ટમો સક્રિય થઇ ગઇ છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Rain Forecast: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાના અનુમાનો સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓના મતે આગામી દિવસોમાં મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે.
Rain Forecast: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાના અનુમાનો સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓના મતે આગામી દિવસોમાં મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે.
2/6
આજે 5 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકશે, જેમાં સૌથી વધુ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ત્રણ વરસાદ સિસ્ટમો સક્રિય થઇ ગઇ છે.
આજે 5 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકશે, જેમાં સૌથી વધુ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ત્રણ વરસાદ સિસ્ટમો સક્રિય થઇ ગઇ છે.
3/6
6 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ અનુસાર, કચ્છ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વળી, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા અને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત આજે આજે દાહોદ, મહીસાગર,અરવલ્લીમાં પણ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની પુરેપુરી સંભાવના છે.
6 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ અનુસાર, કચ્છ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વળી, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા અને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત આજે આજે દાહોદ, મહીસાગર,અરવલ્લીમાં પણ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની પુરેપુરી સંભાવના છે.
4/6
આગામી 7મી સપ્ટેમ્બરના રોજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમા ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લૉનિક સર્ક્યૂલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવામાં કારણભૂત બનશે
આગામી 7મી સપ્ટેમ્બરના રોજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમા ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લૉનિક સર્ક્યૂલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવામાં કારણભૂત બનશે
5/6
8મી સપ્ટેમ્બરના રોજ માત્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડની સાથે સાથે દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે. જોકે, સમગ્ર ગુજરાતમાં વરસાદનું અનુમાન નહીંવત છે.
8મી સપ્ટેમ્બરના રોજ માત્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડની સાથે સાથે દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે. જોકે, સમગ્ર ગુજરાતમાં વરસાદનું અનુમાન નહીંવત છે.
6/6
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે, રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે, રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
Embed widget