શોધખોળ કરો

Shravan 2024: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોનું ધોડાપૂર, જુઓ તસવીરો

Shravan 2024: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોનું ધોડાપૂર, જુઓ તસવીરો

Shravan 2024: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ,  પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોનું ધોડાપૂર, જુઓ તસવીરો

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ

1/8
સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.   પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ધોડાપૂર જોવા મળ્યું હતું. શ્રાવણનો સોમવાર શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે.  શ્રાવણના સોમવારે સોમેશ્વર મતલબ કે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોનાં દુઃખ દૂર થાય છે તેવી માન્યતા છે.  ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં સવારે 4 કલાકથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમડી પડ્યા છે.
સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ધોડાપૂર જોવા મળ્યું હતું. શ્રાવણનો સોમવાર શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે સોમેશ્વર મતલબ કે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોનાં દુઃખ દૂર થાય છે તેવી માન્યતા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં સવારે 4 કલાકથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમડી પડ્યા છે.
2/8
શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર જેના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર જેના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
3/8
શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. દેશનાં ખૂણે ખૂણેથી શિવ ભક્તો રાતના જ સોમનાથ પહોચ્યા હતા. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર  ખુલતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.
શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. દેશનાં ખૂણે ખૂણેથી શિવ ભક્તો રાતના જ સોમનાથ પહોચ્યા હતા. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ખુલતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.
4/8
સોમનાથ મહાદેવ મંદિરે આજે અનેક ધ્વજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામા આવશે.  મંદિર પરિસરમા સવારે 9 કલાકે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા  કાઢવામાં આવી  જેના દર્શનનું પણ વિશેષ મહત્વ છે.
સોમનાથ મહાદેવ મંદિરે આજે અનેક ધ્વજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામા આવશે. મંદિર પરિસરમા સવારે 9 કલાકે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી જેના દર્શનનું પણ વિશેષ મહત્વ છે.
5/8
શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી સોમનાથ મહાદેવ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખુલી જાય છે અને રાત્રે 10 વાગ્યે બંધ કરવામાં આવે છે.
શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી સોમનાથ મહાદેવ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખુલી જાય છે અને રાત્રે 10 વાગ્યે બંધ કરવામાં આવે છે.
6/8
સવારની આરતીમાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા.
સવારની આરતીમાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા.
7/8
શ્રાવણ માસમાં આરતીના દર્શનનું પણ ખાસ મહત્વ હોય છે.  સોમનાથ મંદિરે 20 મિનિટ સુધી આરતી કરવામાં આવે છે.
શ્રાવણ માસમાં આરતીના દર્શનનું પણ ખાસ મહત્વ હોય છે. સોમનાથ મંદિરે 20 મિનિટ સુધી આરતી કરવામાં આવે છે.
8/8
સવારે 7 બપોર 12 અને સાંજે 7 ત્રણ આરતી થાય છે. સોમનાથ મહાદેવને શ્રાવણ માસના 30 દિવસ સુધી વિવિધ પ્રકારનો અલગ-અલગ શૃંગાર કરવામાં આવે છે.
સવારે 7 બપોર 12 અને સાંજે 7 ત્રણ આરતી થાય છે. સોમનાથ મહાદેવને શ્રાવણ માસના 30 દિવસ સુધી વિવિધ પ્રકારનો અલગ-અલગ શૃંગાર કરવામાં આવે છે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યું -
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યું - "રશિયા સાથેના સંબંધો...."
નવરાત્રી 2025: ગરબા રમવા આવી કાર લઈને ન જતા, નહીં તો પોલીસ પકડી લેશે; હાઇકોર્ટનો પોલીસને આદેશ
નવરાત્રી 2025: ગરબા રમવા આવી કાર લઈને ન જતા, નહીં તો પોલીસ પકડી લેશે; હાઇકોર્ટનો પોલીસને આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યું -
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યું - "રશિયા સાથેના સંબંધો...."
નવરાત્રી 2025: ગરબા રમવા આવી કાર લઈને ન જતા, નહીં તો પોલીસ પકડી લેશે; હાઇકોર્ટનો પોલીસને આદેશ
નવરાત્રી 2025: ગરબા રમવા આવી કાર લઈને ન જતા, નહીં તો પોલીસ પકડી લેશે; હાઇકોર્ટનો પોલીસને આદેશ
આંધ્ર પ્રદેશમાં શિક્ષકનો ક્રૂર અત્યાચાર: ધોરણ 6 ની વિદ્યાર્થિનીના માથા પર લંચ બોક્સ મારતા ખોપરીમાં ફ્રેક્ચર
આંધ્ર પ્રદેશમાં શિક્ષકનો ક્રૂર અત્યાચાર: ધોરણ 6 ની વિદ્યાર્થિનીના માથા પર લંચ બોક્સ મારતા ખોપરીમાં ફ્રેક્ચર
મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કાર ₹86000 સસ્તી થઈ, અન્ય મોડેલ ₹1.10 લાખ સુધી સસ્તા થયા
મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કાર ₹86000 સસ્તી થઈ, અન્ય મોડેલ ₹1.10 લાખ સુધી સસ્તા થયા
Asia Cup 2025: પાકિસ્તાને UAE સામે મેચ રમવાની ના પાડી, PCBના અચાનક નિર્ણયથી ક્રિકેટ જગતમાં હડકંપ
Asia Cup 2025: પાકિસ્તાને UAE સામે મેચ રમવાની ના પાડી, PCBના અચાનક નિર્ણયથી ક્રિકેટ જગતમાં હડકંપ
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
બિહારમાં SIR ને લઈ મચેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે EVM ને લઈ લીધો મોટો નિર્ણય
Embed widget