શોધખોળ કરો

Photos: નર્મદાના પાણીથી ચાંદોદમાં તબાહીના દ્રશ્યો, ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ઉંચા કરીને લઇ જવાયા બૉટમાં, રેસ્ક્યૂની તસવીરો....

ચાંદોદ શહેરમાં નર્મદાનું પાણી બજારોમાં ઘૂસ્યૂ, બૉટમાં બેસાડીને લોકોને બચાવાયા

ચાંદોદ શહેરમાં નર્મદાનું પાણી બજારોમાં ઘૂસ્યૂ, બૉટમાં બેસાડીને લોકોને બચાવાયા

તસવીર

1/8
Narmada River: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યુ છે. ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી બે કાંઠે થઇ ગઇ છે અને સ્થિતિ એવી પેદા થઇ છે કે, નર્મદાના પાણી શહેરમાં ઘૂસી રહ્યાં છે.
Narmada River: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યુ છે. ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી બે કાંઠે થઇ ગઇ છે અને સ્થિતિ એવી પેદા થઇ છે કે, નર્મદાના પાણી શહેરમાં ઘૂસી રહ્યાં છે.
2/8
હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, વડોદરા નજીક ડભોઇ-ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલા નર્મદા નદી બે કાંઠે થઇ છે અને પાણી કાંઠાના ચાર ગામોમાં ઘૂસી રહ્યા છે, અહીં તસવીરોમાં જુઓ....
હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, વડોદરા નજીક ડભોઇ-ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલા નર્મદા નદી બે કાંઠે થઇ છે અને પાણી કાંઠાના ચાર ગામોમાં ઘૂસી રહ્યા છે, અહીં તસવીરોમાં જુઓ....
3/8
મળતી માહિતી પ્રમાણે, ભારે વરસાદના કારણે વડોદરા નજીક ડભોઇ- ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલી નર્મદા નદીના પાણી ગામોમાં ઘૂસવા લાગ્યા છે. અહીં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે,
મળતી માહિતી પ્રમાણે, ભારે વરસાદના કારણે વડોદરા નજીક ડભોઇ- ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલી નર્મદા નદીના પાણી ગામોમાં ઘૂસવા લાગ્યા છે. અહીં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે,
4/8
નર્મદા ડેમમાંથી સતત તબક્કાવાર પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના 4 ગામોમાં ઘૂસ્યા છે. અહીં ચાર ગામોમાં નંદેરિયાં, ભીમપુરા, ચાંદોદ કરનાળી છે, ત્યાં હાલમાં એલર્ટની સ્થિતિ છે.
નર્મદા ડેમમાંથી સતત તબક્કાવાર પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના 4 ગામોમાં ઘૂસ્યા છે. અહીં ચાર ગામોમાં નંદેરિયાં, ભીમપુરા, ચાંદોદ કરનાળી છે, ત્યાં હાલમાં એલર્ટની સ્થિતિ છે.
5/8
નદીના પાણી ગામોમાં ઘૂસતા જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને દુર સહી સલામત સ્થળે જવા આદેશ અપાયા છે. નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે,
નદીના પાણી ગામોમાં ઘૂસતા જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને દુર સહી સલામત સ્થળે જવા આદેશ અપાયા છે. નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે,
6/8
સાથે જ ચાંદોદના બજારોમાં પાણી ભરાયા હોવાની તસવીરો પણ સામે આવી રહી છે, લોકોને બૉટમાં બેસાડી બેસાડીને બહાર લવાઈ રહ્યાં છે. ગામની દુકાનો અને નીચાણવાળા ઘરોમાંથી લોકો સામાન અને ઘરવખરી પણ ખાલી કરી રહ્યા છે.
સાથે જ ચાંદોદના બજારોમાં પાણી ભરાયા હોવાની તસવીરો પણ સામે આવી રહી છે, લોકોને બૉટમાં બેસાડી બેસાડીને બહાર લવાઈ રહ્યાં છે. ગામની દુકાનો અને નીચાણવાળા ઘરોમાંથી લોકો સામાન અને ઘરવખરી પણ ખાલી કરી રહ્યા છે.
7/8
ખાસ વાત છે કે, નંદેરીયાં ગામે 15 જેટલા લોકોને તંત્ર દ્વારા રાત્રે જ નજીકના મહાદેવ મંદિરે સ્થળાંતર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને કારણે ઓરસંગ નદી પણ ગાંડીતૂર બની છે, જેમાં 13 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
ખાસ વાત છે કે, નંદેરીયાં ગામે 15 જેટલા લોકોને તંત્ર દ્વારા રાત્રે જ નજીકના મહાદેવ મંદિરે સ્થળાંતર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને કારણે ઓરસંગ નદી પણ ગાંડીતૂર બની છે, જેમાં 13 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
8/8
ઓરસંગ નદી કાંઠાના ચનવાડા, સીતપુર, નવી માંગરોલ, ઓરડી, જેસંગપુરા, નગડોલ, આશોદરા સહિત કુલ 13 ગામો એલર્ટ રખાયા છે. ઓરસંગ નદી ચાંદોદ કરનાળી નજીક એક થતી હોય જેને લઈને ચાંદોદ, કરનાળી ગામોમાં વિકટ પરિસ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના છે.
ઓરસંગ નદી કાંઠાના ચનવાડા, સીતપુર, નવી માંગરોલ, ઓરડી, જેસંગપુરા, નગડોલ, આશોદરા સહિત કુલ 13 ગામો એલર્ટ રખાયા છે. ઓરસંગ નદી ચાંદોદ કરનાળી નજીક એક થતી હોય જેને લઈને ચાંદોદ, કરનાળી ગામોમાં વિકટ પરિસ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના છે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget