શોધખોળ કરો

મહીસાગર જિલ્લામાં એસ.ટી. બસ પલટી, રિક્ષાએ અચાનક યુટર્ન લેતાં અકસ્માત થયો

Mahisagar News: મહીસાગર આજે સવારે મહીસાગર જિલ્લાના લાલસર ચોકડી પાસે એક એસ.ટી. બસ પલટી જવાનો બનાવ બન્યો છે.

Mahisagar News: મહીસાગર આજે સવારે મહીસાગર જિલ્લાના લાલસર ચોકડી પાસે એક એસ.ટી. બસ પલટી જવાનો બનાવ બન્યો છે.

ST bus accident: વીરપુરથી બાલાસિનોર થઈ ગઢડા જતી આ બસ અકસ્માતનો ભોગ બની હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

1/5
પ્રાથમિક માહિતી અનુસાર, લાલસર ચોકડી પાસે સામેથી આવતી એક રિક્ષાએ અચાનક યુટર્ન લેતાં, એસ.ટી. બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ કારણે બસ રસ્તાની બાજુના ખેતરમાં ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, લાલસર ચોકડી પાસે સામેથી આવતી એક રિક્ષાએ અચાનક યુટર્ન લેતાં, એસ.ટી. બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ કારણે બસ રસ્તાની બાજુના ખેતરમાં ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી.
2/5
એસ.ટી. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે, બસમાં કુલ સાત વ્યક્તિઓ હતી. પાંચ મુસાફરો, એક ડ્રાઈવર અને એક કંડક્ટર.
એસ.ટી. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે, બસમાં કુલ સાત વ્યક્તિઓ હતી. પાંચ મુસાફરો, એક ડ્રાઈવર અને એક કંડક્ટર.
3/5
અકસ્માત સમયે બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે અને કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી એ રાહતની વાત છે.
અકસ્માત સમયે બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે અને કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી એ રાહતની વાત છે.
4/5
આ ઘટના રાજ્યના વાહન વ્યવહાર વિભાગ માટે ચિંતાનો વિષય બની શકે છે, અને રોડ સેફ્ટી માટેના વધુ પગલાં લેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.
આ ઘટના રાજ્યના વાહન વ્યવહાર વિભાગ માટે ચિંતાનો વિષય બની શકે છે, અને રોડ સેફ્ટી માટેના વધુ પગલાં લેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.
5/5
સ્થાનિક રહીશોએ સરકાર પાસેથી આવા અકસ્માતો રોકવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.
સ્થાનિક રહીશોએ સરકાર પાસેથી આવા અકસ્માતો રોકવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Embed widget