શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IN Pics: મુંબઈમાં સપા કાર્યકર્તાઓને મળ્યા અખિલેશ યાદવ, જુઓ તસવીરો
IN Pics: મુંબઈમાં સપા કાર્યકર્તાઓને મળ્યા અખિલેશ યાદવ, જુઓ તસવીરો
![IN Pics: મુંબઈમાં સપા કાર્યકર્તાઓને મળ્યા અખિલેશ યાદવ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/b9613eb285890ce323dbc52157895928168901331976878_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર સમાજવાદી પાર્ટી ટ્વિટર
1/6
![Akhilesh Yadav Mumbai Visit: લોકસભા ચૂંટણી 2024 માટે તમામ રાજકીય પક્ષો સક્રિય મોડમાં આવી ગયા છે. કેન્દ્રની સત્તામાંથી ભાજપને હટાવવા નવી યોજના બનાવવામાં આવી રહી છે. આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/b6066f2e897631dc76a01926a6dd67c6d1bf4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
Akhilesh Yadav Mumbai Visit: લોકસભા ચૂંટણી 2024 માટે તમામ રાજકીય પક્ષો સક્રિય મોડમાં આવી ગયા છે. કેન્દ્રની સત્તામાંથી ભાજપને હટાવવા નવી યોજના બનાવવામાં આવી રહી છે. આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.
2/6
![સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સોમવારે (10 જુલાઈ) મુંબઈ પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના સંબોધનમાં ભાજપ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન જ્યારે સપા સુપ્રીમોને પૂછવામાં આવ્યું કે શું અખિલેશ યાદવ પોતાને 2024માં વિપક્ષનો ચહેરો માને છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા ચહેરા છે, જ્યારે સમય આવશે ત્યારે અમે નક્કી કરીશું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/d42c49a683b56ea9676997cf58b00be31824c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સોમવારે (10 જુલાઈ) મુંબઈ પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના સંબોધનમાં ભાજપ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન જ્યારે સપા સુપ્રીમોને પૂછવામાં આવ્યું કે શું અખિલેશ યાદવ પોતાને 2024માં વિપક્ષનો ચહેરો માને છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા ચહેરા છે, જ્યારે સમય આવશે ત્યારે અમે નક્કી કરીશું.
3/6
![ભાજપ પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપની રણનીતિ શું છે, તે ક્યારેય કોઈને સમજાતું નથી. તેમણે કહ્યું કે ભાજપ સમાજને તોડે છે, ભાગલા પાડે છે અને તેનો હિસ્સો છીનવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/f76475744898a69fc1744dc785cdac24c3e61.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપ પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપની રણનીતિ શું છે, તે ક્યારેય કોઈને સમજાતું નથી. તેમણે કહ્યું કે ભાજપ સમાજને તોડે છે, ભાગલા પાડે છે અને તેનો હિસ્સો છીનવે છે.
4/6
![સપા અધ્યક્ષે કહ્યું કે ભાજપ વિપક્ષમાં ભાગલા પાડવા માટે વિવિધ પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું કે ભાજપના લોકો પ્રશ્ન કરે છે કે વિપક્ષ પાસે ચહેરો નથી પરંતુ અમે સાથે છીએ. આગામી ચૂંટણીને લઈને અખિલેશ યાદવે કહ્યું કે અમારી પાસે ઘણા ચહેરા છે પરંતુ ભાજપ પાસે કોઈ ચહેરો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/b4452f073eec1e68d157e686908f3e0cdedd6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સપા અધ્યક્ષે કહ્યું કે ભાજપ વિપક્ષમાં ભાગલા પાડવા માટે વિવિધ પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું કે ભાજપના લોકો પ્રશ્ન કરે છે કે વિપક્ષ પાસે ચહેરો નથી પરંતુ અમે સાથે છીએ. આગામી ચૂંટણીને લઈને અખિલેશ યાદવે કહ્યું કે અમારી પાસે ઘણા ચહેરા છે પરંતુ ભાજપ પાસે કોઈ ચહેરો નથી.
5/6
![અખિલેશ યાદવે કહ્યું કે ખેડૂત ચિંતિત છે, ખેડૂતો વગર અર્થવ્યવસ્થા મજબૂત નહીં બની શકે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/5cfb7824e9b9a1ad0dba3bef0b1c7b1e047a8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અખિલેશ યાદવે કહ્યું કે ખેડૂત ચિંતિત છે, ખેડૂતો વગર અર્થવ્યવસ્થા મજબૂત નહીં બની શકે.
6/6
![મુંબઈના કાર્યક્રમને લઈને અખિલેશ યાદવે કહ્યું કે હું અહીં ફેમિલી ફંક્શન માટે આવ્યો હતો, પરંતુ હું જોઉં છું કે જ્યારથી મુંબઈનો કાર્યક્રમ બન્યો છે ત્યારથી સમાચાર આવી રહ્યા છે કે હું કેટલાક નેતાઓને મળવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ખૂબ ચર્ચા થઈ રહી છે, ફેરબદલ થયો છે, ત્યાર બાદ સમાચાર આવી રહ્યા છે કે સમાજવાદી પાર્ટી યુપીમાં તૂટવાની છે અને હું કહું છું કે આવનારા દિવસોમાં ભાજપ ખતમ થઈ જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/9040e9e01f00aa59effc82a1d12b441e162a2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈના કાર્યક્રમને લઈને અખિલેશ યાદવે કહ્યું કે હું અહીં ફેમિલી ફંક્શન માટે આવ્યો હતો, પરંતુ હું જોઉં છું કે જ્યારથી મુંબઈનો કાર્યક્રમ બન્યો છે ત્યારથી સમાચાર આવી રહ્યા છે કે હું કેટલાક નેતાઓને મળવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ખૂબ ચર્ચા થઈ રહી છે, ફેરબદલ થયો છે, ત્યાર બાદ સમાચાર આવી રહ્યા છે કે સમાજવાદી પાર્ટી યુપીમાં તૂટવાની છે અને હું કહું છું કે આવનારા દિવસોમાં ભાજપ ખતમ થઈ જશે.
Published at : 10 Jul 2023 11:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)