શોધખોળ કરો

કેવા પ્રકારના માસ્ક કેટલો સમય પહેરવાથી ઓક્સિજન લેવલ પર શું અસર થાય છે? જાણો, શું કહે છે નિષ્ણાત

ફેસ માસ્ક

1/4
કોરોનાની મહામારીમાં આપણે છેલ્લા  2 વર્ષથી માસ્કને આપણી જિંદગીનો હિસ્સો બનાવી લીધો છે. જો કે કેટલાક લોકો માસ્કમાં અસહજ હોવાની ફરિયાદ કરેછે. તો શું ખરેખર માસ્કથી ઓક્સિજન લેવલ ડાઉન થાય છે. કેવા પ્રકારનુ માસ્ક પહેરવું જોઇએ. આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને શું સલાહ આપી છે. જાણીએ
કોરોનાની મહામારીમાં આપણે છેલ્લા 2 વર્ષથી માસ્કને આપણી જિંદગીનો હિસ્સો બનાવી લીધો છે. જો કે કેટલાક લોકો માસ્કમાં અસહજ હોવાની ફરિયાદ કરેછે. તો શું ખરેખર માસ્કથી ઓક્સિજન લેવલ ડાઉન થાય છે. કેવા પ્રકારનુ માસ્ક પહેરવું જોઇએ. આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને શું સલાહ આપી છે. જાણીએ
2/4
ઓક્સિનજ લેવલ પર માસ્કની અસરની ચિંતા કરતા WHOએ જણાવ્યું છે કે, લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ ઓક્સિજન લેવલની કમીનું કારણ નથી. કોલંબિયાના ડોક્ટર મેહમેટ આ મામલે પ્રયોગ કર્યાં અને ત્યાર બાદ નિષ્કર્ષ રજૂ કરતા જણાવ્યું કે, N-95  માસ્ક કે સર્જિકલ માસ્કના સતત ઉપયોગથી ઓક્સિજન લેવલ પરખાસ કોઇ અસર થતી નથી.
ઓક્સિનજ લેવલ પર માસ્કની અસરની ચિંતા કરતા WHOએ જણાવ્યું છે કે, લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ ઓક્સિજન લેવલની કમીનું કારણ નથી. કોલંબિયાના ડોક્ટર મેહમેટ આ મામલે પ્રયોગ કર્યાં અને ત્યાર બાદ નિષ્કર્ષ રજૂ કરતા જણાવ્યું કે, N-95 માસ્ક કે સર્જિકલ માસ્કના સતત ઉપયોગથી ઓક્સિજન લેવલ પરખાસ કોઇ અસર થતી નથી.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
ABP Premium

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update:  ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget