શોધખોળ કરો

Independence Day 2024: શું તમે જાણો છો? લાલ કિલ્લાનું પ્રાચીન નામ શું હતું, કઇ ઘટના બાદ બદલાયું

Independence Day 2024: ભારતની ઐતિહાસિક ધરોહરોમાંના એક લાલ કિલ્લા વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઈમારતનું નામ પહેલાથી જ લાલ કિલ્લો નહોતું.

Independence Day 2024: ભારતની ઐતિહાસિક ધરોહરોમાંના એક લાલ કિલ્લા વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઈમારતનું નામ પહેલાથી જ લાલ કિલ્લો નહોતું.

લાલ કિલ્લાનું પહેલા નામ શું હતું ?

1/6
Independence Day 2024: ભારતની ઐતિહાસિક ધરોહરોમાંના એક લાલ કિલ્લા વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઈમારતનું નામ પહેલાથી જ લાલ કિલ્લો નહોતું.
Independence Day 2024: ભારતની ઐતિહાસિક ધરોહરોમાંના એક લાલ કિલ્લા વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઈમારતનું નામ પહેલાથી જ લાલ કિલ્લો નહોતું.
2/6
લાલ કિલ્લો 1648માં મુગલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ ભારતની ધરોહર છે.
લાલ કિલ્લો 1648માં મુગલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ ભારતની ધરોહર છે.
3/6
આ ઇમારત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં પણ સામેલ છે. તેને ભારતની સૌથી ખાસ ઈમારત કહેવું ખોટું નહીં હોય
આ ઇમારત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં પણ સામેલ છે. તેને ભારતની સૌથી ખાસ ઈમારત કહેવું ખોટું નહીં હોય
4/6
હકીકતમાં, દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર, વડા પ્રધાન લાલ કિલ્લા પર જ ત્રિરંગો ફરકાવે છે.
હકીકતમાં, દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર, વડા પ્રધાન લાલ કિલ્લા પર જ ત્રિરંગો ફરકાવે છે.
5/6
આ કિલ્લામાં દિવાન-એ-આમ, દિવાન-એ-ખાસ, મોતી મસ્જિદ, રંગ મહેલ જેવી ઘણી સુંદર અને ખાસ ઈમારતો છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ ઐતિહાસિક ઈમારતનું નામ પહેલાથી જ લાલ કિલ્લો નહોતું.
આ કિલ્લામાં દિવાન-એ-આમ, દિવાન-એ-ખાસ, મોતી મસ્જિદ, રંગ મહેલ જેવી ઘણી સુંદર અને ખાસ ઈમારતો છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ ઐતિહાસિક ઈમારતનું નામ પહેલાથી જ લાલ કિલ્લો નહોતું.
6/6
તમને જણાવી દઈએ કે, લાલ કિલ્લાનું અસલી નામ કિલા-એ-મુબારક છે, જેનો અર્થ ભાગ્યશાળી કિલ્લો છે. મુઘલોના રાજવી પરિવાર આ કિલ્લાને મુબારક કિલ્લો પણ કહે છે.લાલ કિલ્લો પહેલા સફેદ રંગનો હતો, જેને બ્રિટિશરો દ્વારા લાલ રંગવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનું નામ લાલ કિલ્લો પડ્યું હતું
તમને જણાવી દઈએ કે, લાલ કિલ્લાનું અસલી નામ કિલા-એ-મુબારક છે, જેનો અર્થ ભાગ્યશાળી કિલ્લો છે. મુઘલોના રાજવી પરિવાર આ કિલ્લાને મુબારક કિલ્લો પણ કહે છે.લાલ કિલ્લો પહેલા સફેદ રંગનો હતો, જેને બ્રિટિશરો દ્વારા લાલ રંગવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનું નામ લાલ કિલ્લો પડ્યું હતું

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget