શોધખોળ કરો
વ્રત દરમિયાન નહીં આવે વીકનેસ, આ ચાર ડ્રિન્કનું કરો સેવન, ઇમ્યૂનિટી પણ થશે બૂસ્ટ
0
1/5

હવે ગણતરીના દિવસો બાદ શ્રાવણ માસની શૂરૂઆત થતાં વ્રત અને ઉપવાસ શરૂ થઇ જશે. મહામારીના સમયમાં ઉપવાસમાં વીકનેસ ન આવે અને ઇમ્યૂનિટી પણ બની રહે તે જરૂરી છે. આ 4 ડ્રિન્કના સેવનથી વ્રતમાં પણ સ્વાસ્થ્ય જળવાય રહેશે.
2/5

નારિયેળ પાણી:વ્રત દરમિયાન જરૂરી છે કે, આપ શરીરને હાઇડ્રેટ રાખો. જેના માટે આપની મદદ નારિયેળ પાણી કરશે, નારિયેળ પાણી થકાવટથી દૂર રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તો વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા નારિયેળ પાણી અવશ્ય પીવો.
Published at : 27 Jul 2021 02:10 PM (IST)
આગળ જુઓ





















