શોધખોળ કરો

કોરોના હવાથી ફેલાય છે એ ખતરો બહુ મોટો પણ ડોક્ટરોએ બતાવ્યો તેનાથી બચવાનો ઉપાય, જાણો વિગત

(પ્રતિકાત્મક તસવીર)

1/9
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર દિવસે દિવસે વધુ ઘાતક બની રહી છે. કોરોના વાયરસનુ સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યુ છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે, જેથી સાવચેતી જરૂરી છે. પ્રતિષ્ઠિત જર્નલ ધ લાન્સેટમાં છપાયેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે, અને સાથે સાથે સાથે તેનાથી બચવાના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર દિવસે દિવસે વધુ ઘાતક બની રહી છે. કોરોના વાયરસનુ સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યુ છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે, જેથી સાવચેતી જરૂરી છે. પ્રતિષ્ઠિત જર્નલ ધ લાન્સેટમાં છપાયેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે, અને સાથે સાથે સાથે તેનાથી બચવાના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે.
2/9
ધ લાન્સેટના કોરોના વાયરસ પર કરવામાં આવેલા સ્ટડી અનુસાર, કોરોના વાયરસ હવાથી ફેલાય છે, કેમ હવા  દ્વારા કોરોના વાયરસ ફેલાવાની સંભાવનાઓ વધુ છે. આ વાતને લઇને લોકોમાં ચિંતા વધી ગઇ છે.
ધ લાન્સેટના કોરોના વાયરસ પર કરવામાં આવેલા સ્ટડી અનુસાર, કોરોના વાયરસ હવાથી ફેલાય છે, કેમ હવા દ્વારા કોરોના વાયરસ ફેલાવાની સંભાવનાઓ વધુ છે. આ વાતને લઇને લોકોમાં ચિંતા વધી ગઇ છે.
3/9
જોકે મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના ડૉ.ફહીમ યુનુસનું કહેવું છે કે, લાન્સેન્ટના સ્ટડી બાદ ચિંતાની કોઇ વાત નથી. તેમણે લખ્યું છે કે અમને ખબર છે કે કોવિડ છીદ્રોથી લઇ હવા સુદ્ધાંથી પણ ફેલાય છે.
જોકે મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના ડૉ.ફહીમ યુનુસનું કહેવું છે કે, લાન્સેન્ટના સ્ટડી બાદ ચિંતાની કોઇ વાત નથી. તેમણે લખ્યું છે કે અમને ખબર છે કે કોવિડ છીદ્રોથી લઇ હવા સુદ્ધાંથી પણ ફેલાય છે.
4/9
ડૉ.ફહીમનું આ અગે કહેવું છે કે, કપડાંના માસ્ક પહેરવાનું બંધ કરી દો. તેમણે કહ્યું બે N95 કે KN95 માસ્ક ખરીદો. એક માસ્ક એક દિવસ ઉપયોગ કરો, અને ઉપયોગ કર્યા બાદ તેને પેપર બેગમાં રાખી દો અને બીજું ઉપયોગ કરો. દર 24 કલાકે આવી જ રીતે માસ્કની અદલા બદલી કરીને પહેરો. જો તેને કોઇ નુકસાન ના પહોંચે તો તમે તેનો અઠવાડિયા સુધી પણ ઉપયોગ કરી શકો છો.
ડૉ.ફહીમનું આ અગે કહેવું છે કે, કપડાંના માસ્ક પહેરવાનું બંધ કરી દો. તેમણે કહ્યું બે N95 કે KN95 માસ્ક ખરીદો. એક માસ્ક એક દિવસ ઉપયોગ કરો, અને ઉપયોગ કર્યા બાદ તેને પેપર બેગમાં રાખી દો અને બીજું ઉપયોગ કરો. દર 24 કલાકે આવી જ રીતે માસ્કની અદલા બદલી કરીને પહેરો. જો તેને કોઇ નુકસાન ના પહોંચે તો તમે તેનો અઠવાડિયા સુધી પણ ઉપયોગ કરી શકો છો.
5/9
ડૉ.ફહીમે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, હવાથી વાયરસ ફેલાવાનો અર્થ એ નથી કે હવા સંક્રમિત છે. તેનો અર્થ છે કે વાયરસ હવામાં રહી શકે છે. બિલ્ડિંગોની અંદર પણ વધુ ખતરો પેદા કરી શકે છે.
ડૉ.ફહીમે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, હવાથી વાયરસ ફેલાવાનો અર્થ એ નથી કે હવા સંક્રમિત છે. તેનો અર્થ છે કે વાયરસ હવામાં રહી શકે છે. બિલ્ડિંગોની અંદર પણ વધુ ખતરો પેદા કરી શકે છે.
6/9
તેમનું કહેવું છે કે માસ્ક વગરના સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરતાં પાર્ક અને બીચ હજી પણ સૌથી સુરક્ષિત છે.
તેમનું કહેવું છે કે માસ્ક વગરના સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરતાં પાર્ક અને બીચ હજી પણ સૌથી સુરક્ષિત છે.
7/9
સ્ટડીમાં સામે આવ્યા 10 કારણો.... સ્ટડી પ્રમાણે વાયરસના સુપરસ્પ્રેડર ઇવેન્ટર મહામારીને ઝડપથી આગળ ફેલાવી રહ્યાં છે. સ્ટીડમાં કહેવાયુ છે કે આવું ટ્રાન્સમિશન હવા દ્વારા ફેલાવું વધુ સરળ છે કારણ તેના છિદ્રો છે. આવી ઘટનાની વધુ સંખ્યાના આધાર પર આ ટ્રાન્સમિશનને અગત્યનું માની શકાય છે.
સ્ટડીમાં સામે આવ્યા 10 કારણો.... સ્ટડી પ્રમાણે વાયરસના સુપરસ્પ્રેડર ઇવેન્ટર મહામારીને ઝડપથી આગળ ફેલાવી રહ્યાં છે. સ્ટીડમાં કહેવાયુ છે કે આવું ટ્રાન્સમિશન હવા દ્વારા ફેલાવું વધુ સરળ છે કારણ તેના છિદ્રો છે. આવી ઘટનાની વધુ સંખ્યાના આધાર પર આ ટ્રાન્સમિશનને અગત્યનું માની શકાય છે.
8/9
સ્ટડીનુ માનીએ તો શકય હોય તો દરરોજ તાપમાન, શ્વાસની ગતિ, પલ્સ અને બીપી માપો. મોટાભાગે સ્માર્ટફોન્સમાં પલ્સ ઑગ્જિમેન્ટ્રી એપ હોય છે.
સ્ટડીનુ માનીએ તો શકય હોય તો દરરોજ તાપમાન, શ્વાસની ગતિ, પલ્સ અને બીપી માપો. મોટાભાગે સ્માર્ટફોન્સમાં પલ્સ ઑગ્જિમેન્ટ્રી એપ હોય છે.
9/9
ડૉ.ફહીમે એક ટ્વિટર થ્રેડમાં કહ્યું હતું કે સૌથી પહેલાં ઇન્ફેકશન થવા પર ખુદને 14 દિવસ માટે અલગ કરી લો. આ દરમ્યાન અલગ રૂમમાં રહો, અલગ બાથરૂમનો ઉપયોગ કરો અને પોતાના વાસણ પણ અલગ કરી લો.
ડૉ.ફહીમે એક ટ્વિટર થ્રેડમાં કહ્યું હતું કે સૌથી પહેલાં ઇન્ફેકશન થવા પર ખુદને 14 દિવસ માટે અલગ કરી લો. આ દરમ્યાન અલગ રૂમમાં રહો, અલગ બાથરૂમનો ઉપયોગ કરો અને પોતાના વાસણ પણ અલગ કરી લો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget