શોધખોળ કરો
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
30મી પહેલા, તમામ ઉજ્જવલા લાભાર્થીઓ કે જેમની પાસે ઉજ્જવલા ગેસ કનેક્શન છે તેઓએ પોતાની ગેસ એજન્સી પહોંચી જવું અને તેમનું KYC કરાવવું.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 31 મે 2024 સુધીમાં ગેસ કનેક્શનનું KYC કરવું ફરજિયાત છે. જો KYC સમયસર કરવામાં નહીં આવે તો તેઓ સબસિડીનો લાભ મેળવી શકશે નહીં.
1/6

ભારત સરકારના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયની સૂચના મુજબ, ગેસ કંપનીઓએ ઉજ્જવલા સિલિન્ડર કનેક્શનના લાભાર્થીઓ જેમણે પોતાનું કેવાયસી નથી કરાવ્યું તેમને 31 મે, 2024 સુધીનો સમય આપ્યો છે.
2/6

જે લાભાર્થીઓએ હજુ સુધી તેમના ઉજ્જવલા સિલિન્ડર કનેક્શન માટે KYC કરાવ્યું નથી, તેમણે જલ્દી એજન્સી પાસે આવીને તેમનું KYC કરાવવું જોઈએ, અન્યથા 1 જૂનથી તેમના ખાતામાં સબસિડી આવતી બંધ થઈ જશે.
Published at : 14 May 2024 06:39 AM (IST)
આગળ જુઓ























