શોધખોળ કરો

હિમવર્ષાના કારણે ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં બરફથી ચાદર છવાઇ

1/5
ઉત્તરાખંડ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થતા ઠંડીમાં વધારો થયો હતો. ઉત્તરાખંડમાં સતત ત્રણ દિવસથી બરફવર્ષાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ઉત્તરાખંડ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થતા ઠંડીમાં વધારો થયો હતો. ઉત્તરાખંડમાં સતત ત્રણ દિવસથી બરફવર્ષાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.
2/5
હવામાન વિભાગે પાંચ ડિસેમ્બરથી એકવાર ફરી બરફવર્ષાને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે, આગામી બે દિવસો સુધી હવામાન ખરાબ રહેશે અને એકવાર ફરી લોકોને બરફવર્ષા સહન કરવી પડશે.
હવામાન વિભાગે પાંચ ડિસેમ્બરથી એકવાર ફરી બરફવર્ષાને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે, આગામી બે દિવસો સુધી હવામાન ખરાબ રહેશે અને એકવાર ફરી લોકોને બરફવર્ષા સહન કરવી પડશે.
3/5
જમ્મુ કાશ્મીરમાં આગામી બે દિવસો સુધી હળવાથી ભારે બરફવર્ષા થવાની સંભાવના છે. ઘાટીમાં મોટાભાગના સ્થળો પર ન્યૂનતમ તાપમાનમાં વધારો જોવા મળશે.
જમ્મુ કાશ્મીરમાં આગામી બે દિવસો સુધી હળવાથી ભારે બરફવર્ષા થવાની સંભાવના છે. ઘાટીમાં મોટાભાગના સ્થળો પર ન્યૂનતમ તાપમાનમાં વધારો જોવા મળશે.
4/5
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે  રવિવારે ભારે બરફવર્ષા થવાની આશા છે. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ બરફવર્ષા થઇ શકે છે જ્યારે ઉંચાઇવાળા વિસ્તારોમાં મધ્યમથી (છથી સાત ઇંચ) બરફવર્ષા થવાનો અંદાજ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે ભારે બરફવર્ષા થવાની આશા છે. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ બરફવર્ષા થઇ શકે છે જ્યારે ઉંચાઇવાળા વિસ્તારોમાં મધ્યમથી (છથી સાત ઇંચ) બરફવર્ષા થવાનો અંદાજ છે.
5/5
ઉત્તરાખંડ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ના કારણે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે
ઉત્તરાખંડ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ના કારણે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget