શોધખોળ કરો

ઇમ્યુનિટી વધારતા ઉકાળાની સાઇડ ઇફેક્ટ પણ છે, થઇ શકે છે આ પ્રકારનું નુકસાન

ઉકાળાનું નુકસાન

1/6
હાલ કોરોનાના સમયમાં સંક્રમણથી બચવા માટે ઉકાળા પીવાની સલાહ આપવામાં આવે છે. જો કે તેનું સપ્રમાણ સેવન જ યોગ્ય છે. નિયમિત વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાનકારક  સાબિત થઇ શકે છે.
હાલ કોરોનાના સમયમાં સંક્રમણથી બચવા માટે ઉકાળા પીવાની સલાહ આપવામાં આવે છે. જો કે તેનું સપ્રમાણ સેવન જ યોગ્ય છે. નિયમિત વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાનકારક સાબિત થઇ શકે છે.
2/6
ઇમ્યુનિટી વધારવા માટે અને સંક્રમણથી દૂર રાખવા માટે તેમજ સંક્રમણમાં રિકવરી માટે પણ ઉકાળાનો ઉપયોગ કારગર છે પરંતુ તેનો વધુ ઉપયોગ અનેક સમસ્યાને નોતરે છે.
ઇમ્યુનિટી વધારવા માટે અને સંક્રમણથી દૂર રાખવા માટે તેમજ સંક્રમણમાં રિકવરી માટે પણ ઉકાળાનો ઉપયોગ કારગર છે પરંતુ તેનો વધુ ઉપયોગ અનેક સમસ્યાને નોતરે છે.
3/6
ઉકાળો શરીરની તાસીર, મૌસમ  વગેરે અનુસાર જ પીવો જોઇએ. જો આપ નિયમિત વધુ પ્રમાણમાં તેનું સેવન કરતા હો તો સાવધાન તેનાથી એસેડિટી, ગેસ જેવી સમસ્યા થઇ શકે છે.
ઉકાળો શરીરની તાસીર, મૌસમ વગેરે અનુસાર જ પીવો જોઇએ. જો આપ નિયમિત વધુ પ્રમાણમાં તેનું સેવન કરતા હો તો સાવધાન તેનાથી એસેડિટી, ગેસ જેવી સમસ્યા થઇ શકે છે.
4/6
આયુર્વૈદિક ઉકાળામાં ગરમ વસ્તુનો ઉપયોગ થતો હોવાથી તે શરીરને ગરમ પડે છે અને તેના કારણે નાકમાંથી બ્લિડિંગ થવા જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
આયુર્વૈદિક ઉકાળામાં ગરમ વસ્તુનો ઉપયોગ થતો હોવાથી તે શરીરને ગરમ પડે છે અને તેના કારણે નાકમાંથી બ્લિડિંગ થવા જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
5/6
ઉકાળોનું સમપ્રમાણ સેવન સંક્રમણના સમયમાં યોગ્ય છે પરંતુ કેટલી વખત ઉકાળાના કારણે મોમાં છાલા પણ પડી જાય છે. ઉપરાત પેશાબમાં બળતરા જેવી ફરિયાદ પણ જોવા મળે છે.
ઉકાળોનું સમપ્રમાણ સેવન સંક્રમણના સમયમાં યોગ્ય છે પરંતુ કેટલી વખત ઉકાળાના કારણે મોમાં છાલા પણ પડી જાય છે. ઉપરાત પેશાબમાં બળતરા જેવી ફરિયાદ પણ જોવા મળે છે.
6/6
જો આપની તાસીર કફની હોય તો આપ નિયમિત ઉકાળો પી શકો છો. તેનાથી ફાયદો થાય છે. પરંતુ વાત અને પિતની તાસીર ધરાવતા લોકો માટે નિયમિત તેનું સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે.
જો આપની તાસીર કફની હોય તો આપ નિયમિત ઉકાળો પી શકો છો. તેનાથી ફાયદો થાય છે. પરંતુ વાત અને પિતની તાસીર ધરાવતા લોકો માટે નિયમિત તેનું સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
Embed widget