શોધખોળ કરો
ઇમ્યુનિટી વધારતા ઉકાળાની સાઇડ ઇફેક્ટ પણ છે, થઇ શકે છે આ પ્રકારનું નુકસાન
ઉકાળાનું નુકસાન
1/6

હાલ કોરોનાના સમયમાં સંક્રમણથી બચવા માટે ઉકાળા પીવાની સલાહ આપવામાં આવે છે. જો કે તેનું સપ્રમાણ સેવન જ યોગ્ય છે. નિયમિત વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાનકારક સાબિત થઇ શકે છે.
2/6

ઇમ્યુનિટી વધારવા માટે અને સંક્રમણથી દૂર રાખવા માટે તેમજ સંક્રમણમાં રિકવરી માટે પણ ઉકાળાનો ઉપયોગ કારગર છે પરંતુ તેનો વધુ ઉપયોગ અનેક સમસ્યાને નોતરે છે.
Published at : 23 Apr 2021 03:41 PM (IST)
આગળ જુઓ























