શોધખોળ કરો

રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું

રશિયા સાથે ઇટાલીને પણ વિશ્વાસ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ભારત સમાધાન કરાવી શકે છે. PM નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓને શાંતિપૂર્ણ રીતે સમાધાન કાઢવાની સલાહ આપી છે.

રશિયા સાથે ઇટાલીને પણ વિશ્વાસ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ભારત સમાધાન કરાવી શકે છે. PM નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓને શાંતિપૂર્ણ રીતે સમાધાન કાઢવાની સલાહ આપી છે.

રશિયા અને યુક્રેનની લડાઈ કેવી રીતે રોકશે ભારત?

1/7
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ભારત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ રશિયાના પ્રવાસે જવાના છે, જેને રશિયા યુક્રેન યુદ્ધને રોકવા તરફ ભારતના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ભારત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ રશિયાના પ્રવાસે જવાના છે, જેને રશિયા યુક્રેન યુદ્ધને રોકવા તરફ ભારતના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
2/7
ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આગામી કેટલાક દિવસોમાં રશિયાનો પ્રવાસ કરવાના છે. અજિત ડોભાલ 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી BRICS દેશોની NSAની બેઠકમાં પણ ભાગ લેશે.
ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આગામી કેટલાક દિવસોમાં રશિયાનો પ્રવાસ કરવાના છે. અજિત ડોભાલ 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી BRICS દેશોની NSAની બેઠકમાં પણ ભાગ લેશે.
3/7
NSAની બેઠક દરમિયાન અજિત ડોભાલ રશિયા અને યુક્રેનની લડાઈને સુલઝાવવા અંગે પણ વાત કરી શકે છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અજિત ડોભાલ રશિયાના NSA અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોઈ સંદેશ પણ લઈને જશે.
NSAની બેઠક દરમિયાન અજિત ડોભાલ રશિયા અને યુક્રેનની લડાઈને સુલઝાવવા અંગે પણ વાત કરી શકે છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અજિત ડોભાલ રશિયાના NSA અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોઈ સંદેશ પણ લઈને જશે.
4/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેનનો પ્રવાસ કરી ચૂક્યા છે અને બંને વખતે તેમણે શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી છે. PM નરેન્દ્ર મોદી જ્યારે જુલાઈમાં રશિયાના પ્રવાસે હતા ત્યારે તેમણે વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં કોઈ સમાધાન નહીં નીકળે. આ માટે બંને દેશોએ શાંતિથી વાત કરવી પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેનનો પ્રવાસ કરી ચૂક્યા છે અને બંને વખતે તેમણે શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી છે. PM નરેન્દ્ર મોદી જ્યારે જુલાઈમાં રશિયાના પ્રવાસે હતા ત્યારે તેમણે વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં કોઈ સમાધાન નહીં નીકળે. આ માટે બંને દેશોએ શાંતિથી વાત કરવી પડશે.
5/7
PM મોદી ગયા મહિને ઓગસ્ટમાં યુક્રેન ગયા હતા. આ દરમિયાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને પણ એ જ કહ્યું હતું કે સમય વેડફ્યા વગર રશિયા સાથે શાંતિની વાત કરે.
PM મોદી ગયા મહિને ઓગસ્ટમાં યુક્રેન ગયા હતા. આ દરમિયાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને પણ એ જ કહ્યું હતું કે સમય વેડફ્યા વગર રશિયા સાથે શાંતિની વાત કરે.
6/7
રાષ્ટ્રપતિ પુતિનની સાથે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ લાગે છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને રોકવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
રાષ્ટ્રપતિ પુતિનની સાથે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ લાગે છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને રોકવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
7/7
વ્લાદિમીર પુતિને ગયા દિવસોમાં કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે શાંતિવાર્તામાં ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.
વ્લાદિમીર પુતિને ગયા દિવસોમાં કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે શાંતિવાર્તામાં ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget