શોધખોળ કરો

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ

Prashant Kishor Latest Interview: ચૂંટણી રણનીતિકાર પીકેએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમણે જેટલા પણ ઇન્ટરવ્યુ આપ્યા, તેમાં તેમણે એ જ કહ્યું કે મોદીના સપોર્ટની ઇન્ટેન્સિટીમાં ઘટાડો આવ્યો છે.

Prashant Kishor Latest Interview: ચૂંટણી રણનીતિકાર પીકેએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમણે જેટલા પણ ઇન્ટરવ્યુ આપ્યા, તેમાં તેમણે એ જ કહ્યું કે મોદીના સપોર્ટની ઇન્ટેન્સિટીમાં ઘટાડો આવ્યો છે.

સામાન્ય ચૂંટણી 2024 પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ જે રીતે હવા બનાવી હતી, પરિણામો પછી તેને મોટો ઝટકો લાગ્યો હતો. ચૂંટણીમાં તેની સાથે શું થયું હતું? આ વિશે ચૂંટણી રણનીતિકાર અને જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોર (પીકે)એ જણાવ્યું છે. તેમણે ત્રણ મહત્વપૂર્ણ ફેક્ટર ગણાવ્યા છે, જેના કારણે BJPને આંચકો લાગ્યો. આવો, જાણીએ આ વિશે:

1/7
જન સુરાજના સ્થાપક અને ચૂંટણી રણનીતિકારે તે ફેક્ટર જણાવ્યા છે, જેનાથી સામાન્ય ચૂંટણીમાં BJPને નુકસાન થયું.
જન સુરાજના સ્થાપક અને ચૂંટણી રણનીતિકારે તે ફેક્ટર જણાવ્યા છે, જેનાથી સામાન્ય ચૂંટણીમાં BJPને નુકસાન થયું.
2/7
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બ્રાન્ડ મોદી પર ઓવરડિપેન્ડન્સી હોવાને પહેલો અને સૌથી મહત્વપૂર્ણ કારક ગણાવ્યો.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બ્રાન્ડ મોદી પર ઓવરડિપેન્ડન્સી હોવાને પહેલો અને સૌથી મહત્વપૂર્ણ કારક ગણાવ્યો.
3/7
બીજા ફેક્ટરનો ઉલ્લેખ કરતાં જન સુરાજના સ્થાપક પીકે બોલ્યા કે BJPએ '400 પાર'નો અધૂરો નારો આપ્યો.
બીજા ફેક્ટરનો ઉલ્લેખ કરતાં જન સુરાજના સ્થાપક પીકે બોલ્યા કે BJPએ '400 પાર'નો અધૂરો નારો આપ્યો.
4/7
પીકે અનુસાર,
પીકે અનુસાર, "વિપક્ષે BJPના 400 પાર નારાને પૂર્ણ કર્યો. તેને બંધારણ લોકશાહી સાથે જોડીને ખૂબ ચગાવ્યો."
5/7
પ્રશાંત કિશોરે ત્રીજા ફેક્ટર તરીકે કહ્યું કે BJPના કોર મતદારને પણ PM મોદીની ભાષા પસંદ ન આવી.
પ્રશાંત કિશોરે ત્રીજા ફેક્ટર તરીકે કહ્યું કે BJPના કોર મતદારને પણ PM મોદીની ભાષા પસંદ ન આવી.
6/7
પીકે બોલ્યા કે મોદીના ફેન્સને પણ આ સારું ન લાગ્યું. તે લોકો પણ બોલ્યા કે આ બધું PMના મોંમાંથી સારું નથી લાગતું.
પીકે બોલ્યા કે મોદીના ફેન્સને પણ આ સારું ન લાગ્યું. તે લોકો પણ બોલ્યા કે આ બધું PMના મોંમાંથી સારું નથી લાગતું.
7/7
ખરેખર, ચૂંટણીમાં PMએ મટન, મુજરા, મંગળસૂત્ર, મુસલમાન, મસ્જિદ, મદરેસા જેવા શબ્દોનો રેલીઓમાં ઉપયોગ કર્યો હતો.
ખરેખર, ચૂંટણીમાં PMએ મટન, મુજરા, મંગળસૂત્ર, મુસલમાન, મસ્જિદ, મદરેસા જેવા શબ્દોનો રેલીઓમાં ઉપયોગ કર્યો હતો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Groundnut Godown Fire: થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાનRahul Gandhi Gujarat Visit:રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને Exclusive માહિતી એબીપી અસ્મિતા પરKedarnath News: હવે કેદારનાથમાં 36 મીનિટમાં યાત્રા થશે પૂરી, રોપ વે પ્રોજેક્ટને મળી કેન્દ્રની મંજૂરીBJP Political updates: આજે શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખોની થશે જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા
Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા
PM Modi Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 7 માર્ચે સુરત આવશે, જાણી લો સમગ્ર કાર્યક્રમ વિશે...
PM Modi Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 7 માર્ચે સુરત આવશે, જાણી લો સમગ્ર કાર્યક્રમ વિશે...
Embed widget