શોધખોળ કરો

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ

Prashant Kishor Latest Interview: ચૂંટણી રણનીતિકાર પીકેએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમણે જેટલા પણ ઇન્ટરવ્યુ આપ્યા, તેમાં તેમણે એ જ કહ્યું કે મોદીના સપોર્ટની ઇન્ટેન્સિટીમાં ઘટાડો આવ્યો છે.

Prashant Kishor Latest Interview: ચૂંટણી રણનીતિકાર પીકેએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમણે જેટલા પણ ઇન્ટરવ્યુ આપ્યા, તેમાં તેમણે એ જ કહ્યું કે મોદીના સપોર્ટની ઇન્ટેન્સિટીમાં ઘટાડો આવ્યો છે.

સામાન્ય ચૂંટણી 2024 પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ જે રીતે હવા બનાવી હતી, પરિણામો પછી તેને મોટો ઝટકો લાગ્યો હતો. ચૂંટણીમાં તેની સાથે શું થયું હતું? આ વિશે ચૂંટણી રણનીતિકાર અને જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોર (પીકે)એ જણાવ્યું છે. તેમણે ત્રણ મહત્વપૂર્ણ ફેક્ટર ગણાવ્યા છે, જેના કારણે BJPને આંચકો લાગ્યો. આવો, જાણીએ આ વિશે:

1/7
જન સુરાજના સ્થાપક અને ચૂંટણી રણનીતિકારે તે ફેક્ટર જણાવ્યા છે, જેનાથી સામાન્ય ચૂંટણીમાં BJPને નુકસાન થયું.
જન સુરાજના સ્થાપક અને ચૂંટણી રણનીતિકારે તે ફેક્ટર જણાવ્યા છે, જેનાથી સામાન્ય ચૂંટણીમાં BJPને નુકસાન થયું.
2/7
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બ્રાન્ડ મોદી પર ઓવરડિપેન્ડન્સી હોવાને પહેલો અને સૌથી મહત્વપૂર્ણ કારક ગણાવ્યો.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બ્રાન્ડ મોદી પર ઓવરડિપેન્ડન્સી હોવાને પહેલો અને સૌથી મહત્વપૂર્ણ કારક ગણાવ્યો.
3/7
બીજા ફેક્ટરનો ઉલ્લેખ કરતાં જન સુરાજના સ્થાપક પીકે બોલ્યા કે BJPએ '400 પાર'નો અધૂરો નારો આપ્યો.
બીજા ફેક્ટરનો ઉલ્લેખ કરતાં જન સુરાજના સ્થાપક પીકે બોલ્યા કે BJPએ '400 પાર'નો અધૂરો નારો આપ્યો.
4/7
પીકે અનુસાર,
પીકે અનુસાર, "વિપક્ષે BJPના 400 પાર નારાને પૂર્ણ કર્યો. તેને બંધારણ લોકશાહી સાથે જોડીને ખૂબ ચગાવ્યો."
5/7
પ્રશાંત કિશોરે ત્રીજા ફેક્ટર તરીકે કહ્યું કે BJPના કોર મતદારને પણ PM મોદીની ભાષા પસંદ ન આવી.
પ્રશાંત કિશોરે ત્રીજા ફેક્ટર તરીકે કહ્યું કે BJPના કોર મતદારને પણ PM મોદીની ભાષા પસંદ ન આવી.
6/7
પીકે બોલ્યા કે મોદીના ફેન્સને પણ આ સારું ન લાગ્યું. તે લોકો પણ બોલ્યા કે આ બધું PMના મોંમાંથી સારું નથી લાગતું.
પીકે બોલ્યા કે મોદીના ફેન્સને પણ આ સારું ન લાગ્યું. તે લોકો પણ બોલ્યા કે આ બધું PMના મોંમાંથી સારું નથી લાગતું.
7/7
ખરેખર, ચૂંટણીમાં PMએ મટન, મુજરા, મંગળસૂત્ર, મુસલમાન, મસ્જિદ, મદરેસા જેવા શબ્દોનો રેલીઓમાં ઉપયોગ કર્યો હતો.
ખરેખર, ચૂંટણીમાં PMએ મટન, મુજરા, મંગળસૂત્ર, મુસલમાન, મસ્જિદ, મદરેસા જેવા શબ્દોનો રેલીઓમાં ઉપયોગ કર્યો હતો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget