શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Model Code Of Conduct: ચૂંટણી અગાઉ કેમ લાગુ કરવામાં આવે છે આચાર સંહિતા, કઇ વસ્તુઓ પર લાગે છે પાબંદીઓ?
Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
![Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/bc40e1caddc7886343d7d4c2c73a4273171032189504674_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/7
![Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/4efdd2f969559e8b1c92e99f32ded48efe3f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
2/7
![લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, તેના માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જે બાદ હવે તેમની પ્રેસ કોન્ફરન્સની રાહ જોવાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/3fb5ed13afe8714a7e5d13ee506003dd2eff1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, તેના માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જે બાદ હવે તેમની પ્રેસ કોન્ફરન્સની રાહ જોવાઈ રહી છે.
3/7
![ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેમાં ઘણા નિયંત્રણો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/f99687dd719c4e8bc6a39e946c3d9ef784704.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેમાં ઘણા નિયંત્રણો છે.
4/7
![દેશમાં યોજાનારી કોઈપણ ચૂંટણીમાં પક્ષપાત કે કોઈ ધાંધલ ધમાલ ન થાય તે માટે ચૂંટણી પંચે આચારસંહિતાની વ્યવસ્થા તૈયાર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/2de40e0d504f583cda7465979f958a989a768.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશમાં યોજાનારી કોઈપણ ચૂંટણીમાં પક્ષપાત કે કોઈ ધાંધલ ધમાલ ન થાય તે માટે ચૂંટણી પંચે આચારસંહિતાની વ્યવસ્થા તૈયાર કરી છે.
5/7
![દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારે ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/135007e7085979a7d5b41ce54c0e54d730480.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારે ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે.
6/7
![આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ સરકારી યોજનાની જાહેરાત થઈ શકશે નહીં કે શિલાન્યાસ થઈ શકશે નહીં.કોઈપણ નેતા કે ઉમેદવાર પ્રચાર માટે સરકારી વાહન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/fac4ef5554f69012fe38d2f1d4e245a6727e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ સરકારી યોજનાની જાહેરાત થઈ શકશે નહીં કે શિલાન્યાસ થઈ શકશે નહીં.કોઈપણ નેતા કે ઉમેદવાર પ્રચાર માટે સરકારી વાહન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં.
7/7
![આચારસંહિતાની શરૂઆત 1960માં કેરળ વિધાનસભા ચૂંટણીથી થઈ હતી, જેમાં તમામ પક્ષો સાથે મળીને નિયમો બનાવવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4c09bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આચારસંહિતાની શરૂઆત 1960માં કેરળ વિધાનસભા ચૂંટણીથી થઈ હતી, જેમાં તમામ પક્ષો સાથે મળીને નિયમો બનાવવામાં આવ્યા હતા.
Published at : 13 Mar 2024 02:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)