શોધખોળ કરો

Model Code Of Conduct: ચૂંટણી અગાઉ કેમ લાગુ કરવામાં આવે છે આચાર સંહિતા, કઇ વસ્તુઓ પર લાગે છે પાબંદીઓ?

Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.

Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.

ફોટોઃ ટ્વિટર

1/7
Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
2/7
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, તેના માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જે બાદ હવે તેમની પ્રેસ કોન્ફરન્સની રાહ જોવાઈ રહી છે.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, તેના માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જે બાદ હવે તેમની પ્રેસ કોન્ફરન્સની રાહ જોવાઈ રહી છે.
3/7
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેમાં ઘણા નિયંત્રણો છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેમાં ઘણા નિયંત્રણો છે.
4/7
દેશમાં યોજાનારી કોઈપણ ચૂંટણીમાં પક્ષપાત કે કોઈ ધાંધલ ધમાલ ન થાય તે માટે ચૂંટણી પંચે આચારસંહિતાની વ્યવસ્થા તૈયાર કરી છે.
દેશમાં યોજાનારી કોઈપણ ચૂંટણીમાં પક્ષપાત કે કોઈ ધાંધલ ધમાલ ન થાય તે માટે ચૂંટણી પંચે આચારસંહિતાની વ્યવસ્થા તૈયાર કરી છે.
5/7
દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારે ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે.
દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારે ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે.
6/7
આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ સરકારી યોજનાની જાહેરાત થઈ શકશે નહીં કે શિલાન્યાસ થઈ શકશે નહીં.કોઈપણ નેતા કે ઉમેદવાર પ્રચાર માટે સરકારી વાહન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં.
આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ સરકારી યોજનાની જાહેરાત થઈ શકશે નહીં કે શિલાન્યાસ થઈ શકશે નહીં.કોઈપણ નેતા કે ઉમેદવાર પ્રચાર માટે સરકારી વાહન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં.
7/7
આચારસંહિતાની શરૂઆત 1960માં કેરળ વિધાનસભા ચૂંટણીથી થઈ હતી, જેમાં તમામ પક્ષો સાથે મળીને નિયમો બનાવવામાં આવ્યા હતા.
આચારસંહિતાની શરૂઆત 1960માં કેરળ વિધાનસભા ચૂંટણીથી થઈ હતી, જેમાં તમામ પક્ષો સાથે મળીને નિયમો બનાવવામાં આવ્યા હતા.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget