શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Mahakal Lok: PM મોદીએ ઉજ્જૈન મહાકાલ મંદિર કોરિડોરનું કર્યું ઉદ્ધાટન, પૂજા પણ કરી, જુઓ તસવીરો
Mahakaleshwar Temple: પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
![Mahakaleshwar Temple: પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/cb379497b8793028e9fd74985f1278031665499953563391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM મોદીએ ઉજ્જૈન મહાકાલ મંદિર કોરિડોરનું કર્યું ઉદ્ધાટન
1/8
![પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં આરતી પણ કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં આરતી પણ કરી હતી.
2/8
![મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો તીર્થયાત્રીઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓના અનુભવને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/8df7b73a7820f4aef47864f2a6c5fccf502f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો તીર્થયાત્રીઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓના અનુભવને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે.
3/8
![આ દરમિયાન મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.અહીં વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.અહીં વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
4/8
![900 મીટરથી વધુ લાંબા 'મહાકાલ લોક' કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની આસપાસ ફેલાયેલ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
900 મીટરથી વધુ લાંબા 'મહાકાલ લોક' કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની આસપાસ ફેલાયેલ છે.
5/8
![ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસના વિસ્તારના પુનર્વિકાસના પ્રોજેક્ટ હેઠળ રૂદ્ર સાગર તળાવને પુનર્જીવિત કરવામાં આવ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસના વિસ્તારના પુનર્વિકાસના પ્રોજેક્ટ હેઠળ રૂદ્ર સાગર તળાવને પુનર્જીવિત કરવામાં આવ્યું છે.
6/8
![એક અધિકારીએ જણાવ્યું કે દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક અહીં મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક અધિકારીએ જણાવ્યું કે દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક અહીં મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે.
7/8
![કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશદ્વાર- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે અને રસ્તામાં નયનરમ્ય નજારો જોવા મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશદ્વાર- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે અને રસ્તામાં નયનરમ્ય નજારો જોવા મળે છે.
8/8
![મહાકાલ મંદિરના નવા બનેલા કોરિડોરમાં 108 સ્તંભો ઉભા કરવામાં આવ્યા છે, 910 મીટરનું આ સમગ્ર મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મહાકાલ મંદિરના નવા બનેલા કોરિડોરમાં 108 સ્તંભો ઉભા કરવામાં આવ્યા છે, 910 મીટરનું આ સમગ્ર મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું છે.
Published at : 11 Oct 2022 08:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)